________________
( ર) सुभद्रायाः पुरोऽभ्येत्य । धनदत्ताप्यमहत ॥ कलाविलासं जामातु-धिक् स्त्रीणां चित्तचापलं ।। ८५ ॥ અર્થ–ત્યારે ધનદત્તાએ સુભદ્રા પાસે આવીને (પિતાના ) જમાઈના કલાભ્યાસની નિંદા કરી, ધિક્કાર છે સ્ત્રીના ચિત્તની ચપલતાને! ૮૫ છે
सुभद्रापि तदुत्क्याति-नेति प्रियमाक्षिपत् ।। मनात्मदृष्टयो नार्यः । किं न कुर्युः परेरिताः ॥ ८६ ।। અર્થ:–તેણના વચનથી સુભદ્રા પણ અતિ ખેદ પામીને પિતાના ભર્તારને ઉપાલંભ દેવા લાગી, કારણકે પરથી પ્રેરાયેલી કાચા મનની સોએ શું નથી કરતી ? ૮૬
प्राप्तोऽपि यौवनं सोऽथ । बालवत्पठनाग्रही ॥ न वेत्ति कंचनाचारं । गृहिणामेष धम्मिलः ॥ ८७ ।।
અર્થ –યુવાન થવા છતાં આપણે આ ધમ્મિલ બાલકની પેઠે અભ્યાસમાં જ લીન થઈને ગૃહસ્થી સંબંધિ કંઇ પણ આચાર જાણતા નથી. એ ૮૭
यस्य नार्थो न वा कामो । न वा प्रणयिपोषणं ।। द्विपदस्य यशोस्तस्य । व्यसनं शास्त्रसंग्रहः ॥ ८८॥
અર્થ:–વળી તે ધન અથવા કામ અથવા પ્રેમીજનના પિષણ સંબંધી કઈ પણ જાણતો નથી, કેવળ બે પગવાળા પશુસરખાં એવા શારોને ( જ્ઞાનને ) સંગ્રહ કરવાનું વ્યસન લાગ્યું છે. જે ૮૮
न्यवहारपरिज्ञान-मंतरेण पुमान्ननु । पठितोऽपि भवेन्मूर्खः । प्रियश्रोत्रियविमवत् ॥ ८९ ॥ અર્થવ્યવહાર જાણ્યાવિના ભણેલે પુરૂષ પણ વેદીયા બ્રાહ્મણની પેઠે મૂખ રહે છે. તે ૮૯ છે
વેપારિતો િા ાાન ગુમન્વë I હર કિં વનવણી પુગ્ય થા વૈભોપાટ | ૨૦ |
અર્થ– જો તમારે પુત્રને હમેશાં શાસ્ત્રો ભણાવવાની જ ઈચ્છા હતી તે પછી ફેકટ ધનવની પુત્રી સાથે શામાટે વેર વસાવ્યું ?
गोष्टी त्याजय निःक्षीण-कर्मणा विदुषां ततः ।। भर संगमयानंग-निष्टैर्ललितगोष्टिकैः ॥ ९१ ॥