SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૫ ) અ:—આ તે સર્વ કલાવાનેાપ્રતે રાજાની અકૃષાના અવસર આવ્યે અને તેથી આપણા ઘરમાં તા હવે દરિદ્રપણુ· દાખલ થયું. यद्येतद्विषयं किंचिद् भूभुजोऽस्माभिरुच्यते ॥ पदे निपतति । तत्सर्वे किं प्रकुर्महे ।। ४१ ॥ અ:—વળી આના સંબધમાં જો આપણે રાજાને કઈં કહીએ છીએ તેા તે પણ સઘલું ઈર્ષ્યા તરીકે ગણાય છે, માટે હવે આપણે શુ કરવુ ? ૫ ૪૧ ૫ उपायांतरमासूत्र्य । ततस्ते जगदुर्नृपं ॥ નવઃ ઋવિચં ફેલ | માગૈાસાલિયા || ૪૨ || અર્થ:—પછી તેઓએ એક ઉપાય શોધીને રાજાને કહ્યું કે હે સ્વામી!ભાગ્યના ઉદ્ભયથીજ આપને આ નવા કિવ મળેલા છે. ૫ ૪૨ u पशुपालोऽयमित्यस्य । न विधेयावहीलना || दधाति पशुपालाख्यं । गिरीशोऽपि न किं हरः ॥ ४३ ॥ અ:—વળી આ પશુપાલ છે એમ વિચારી તેની અવગણના ન કરવી, કેમકે ગિરીશ એવા મહાદેવ પણ શું પશુપાલનું નામ ધારણ કરતા નથી ! ॥ ૪૩ u अर्थोल्लेखः कवित्वेऽस्य । प्राकृतेऽपि स कश्वन ॥ માર્જ વિષ્યવાઞાના-પિ યો ફેવ તુજેમઃ || ૪૪ || અ:—વળી હે સ્વામી ! આની પ્રાકૃત કવિતામાં પણ કોઇક એવા પ્રકારની અચમત્કૃતિ રહેલી છે કે જે અમારી સંસ્કૃત વાણીમાં પણ આવવી મુશ્કેલ થઇ પડી છે. ૫ ૪૪ ૫ न भाषानियमः कोऽपि । स्तुमः काव्येऽर्थं संगतिं ॥ गौरव्यं गोरसे न्यूने । यद्वा तद्वापि भोजनं ॥ ४५ ॥ અર્થ:—વળી ભાષામાટે કઇ વિચારવાજેવું નથી, ફક્ત કાવ્યની ચમત્કૃતિ અમે વખાણીયે છીયે, કેમકે ગારસ કદાચ ન્યૂન હોય તા પણ સારીરીતે બનાવેલુ ભેાજન આદર કરવાલાયક થાય છે. ૪૫ परमीदृग्गुणोऽप्येष | सति त्वय्यपि नायके ॥ आस्ते वंठ इवैकाकी । तन्मनोऽतिदुनोति नः ॥ ४६ ॥ અર્થ:—પરંતુ આવેા ગુણવાન છતાં અને આપ તેના સ્વામી છતાં તે વાંઢાની પેઠે જે એકાકી રહેલા છે, તેથી અમારૂ મન બહુ કચવાય છે. ૫ ૪૬ u
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy