SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૬ ). અર્થ:–છતી વિદ્યા પણ જે દુઃખીઓને ઉપયોગી ન થાય તે પછી તુલ્ય અનુપકારીપણું થવાથી આપમાં અને મારામાં શું તફાવત રહ્યો છે ૮૧ - - તં કહ્યુ તતઃ સાપુ–ો તાવથીદાં II न बमहे महेभ्यामी । वयं धर्माधिकारिणः ॥ ८२ ॥ અર્થ:-(તે સાંભળી ) મુનિરાજે તેને કહ્યું કે હે શેઠજી! અમે આવું આરંભયુક્ત કહી શકીયે નહિ, કેમકે અમો તે આ ધર્મના અધિકારી છીયે. જે ૮૨ છે साधयः शमयंत्यति-मिति सत्यैव वाग्यतः ॥ एषां सा कापि शिक्षा या । लोकद्वैताधिनाशिनी ॥ ८३ ॥ અર્થ–સાધુઓ દુઃખ શાંત કરે છે એ વાત સત્ય છે, પરંતુ તેઓ કોઈ એવી શિખામણ આપી શકે કે જે બન્ને લેકનાં દુઓને નાશ કરનારી હેય. ૮૩ છે आस्तामपत्यं त्रैलोक्या-धिपत्यमपि दुर्घटं ॥ न यतः प्रयतस्त्वं तं । धर्ममेव विधेहि भोः ॥ ८४ ॥ અર્થ:-સંતાન તે એક બાજુ રહ્યાં, પરંતુ જેથી ત્રણે લેકનું સ્વામીપણું મેલવવું પણ અશક્ય નથી એ ધર્મ તું. પ્રયત્નપૂર્વક કર? ૮૪ देवता दुर्वला यत्र । यत्र कुंठा पराक्रमाः ॥ मंत्रादिमिरसाध्यं यत् । तद्धर्मेणाशु साध्यते ॥ ८३ ॥ અર્થ:–જે કાર્યમાં દેવેનું પણ ચાલી શકતું નથી, જ્યાં ઉદ્યમ પણ નિષ્ફલ જાય છે, તથા જે મંત્ર આદિથી પણ સાધી શકાતું નથી તે (સવલું) ધર્મથી જલદી સાધી શકાય છે. આ ૮૬ છે ये सुगनि समीहंते । नरा धर्मप्रमद्धराः ।। जडा बीजमनूपानाः । फकाय स्पृहयंति ते ।। ८७ ॥ અથર–જે મારા ધર્મમાં પ્રમાદી રહીને સુખને ઇરછે છે તે મૂખ બીજ વાવ્યાવિના ફલની ઈચ્છા રાખે છે. એ ૮૭ છે व्यवसायं विना नार्थो । न श्रुतार्थों धियं विना ॥ न वारिदं विना वृष्टि-ने पुष्टि जनं विना
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy