SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૨) स प्राणाय्यो मम प्राणा - स्ततस्तदपि मे मुदे | अयं सुखी हृषीकार्थ - स्वार्थतुष्टोऽस्ति यत्सदा ॥ १२ ॥ અઃ—તે પ્રાણપ્રિય મારા પ્રાણરૂપજ છે, અને તેથી તે જ્યારે હંમેશાં પેાતાના ઇંદ્રિયાના સ્વાર્થમાં સંતુષ્ટ થયેલા છે, તા તે પણ અને હુકારી છે. । ૨ । भोगान्न कामये तस्मा - न भूषां न पुनः श्रियं ॥ एतदिच्छामि यच्चात्म – चित्तादुत्तारयेन्न मां ॥ १३ ॥ અર્થ: હુ તેની પાસેથી ભાગેગાની, આભૂષણેાની કે ધનની ઇચ્છા કરતી નથી, ફક્ત એટલું જ ઇચ્છું છું કે તે મને પેાતાના મનપરથી ઉતારે નિહ. ।। ૧૩ । इत्याद्यनल्पतज्जल्प – वाहिकाहं हृदीश्वर || तस्या अनुज्ञयोत्प्लुत्या — गच्छं गगनवर्त्मना । १४ ॥ અર્થ: હે સ્વામિનાથ ! ઇત્યાદિ તેણીના અનેક વચનાના સંદેશા લાવનારી હું તેણીની રજા લેઇ ઉડીને આકાશમાર્ગે પાછી આવી છું. हृदयोच्छ्वासरोमांच - नेत्र भूविभ्रमादिना ॥ नाथ जानेऽनुमानेन । यद्भवास्तां दिदृक्षते ॥ १५ ॥ અ:—હવે હે નાથ ! આપના હૃદયના શ્વાસેાવાસ, રોમાંચ, આંખા તથા ભૃકુટીના વિલાસઆદિક અનુમાનથી હું... એમ ધારૂં છું કે આપ તેણીને જોવાની ઉત્કંઠા રાખેા છે. ॥ ૫॥ एवमेवेति तेनोक्ता । तदा सा खेचरेश्वरी ॥ विमानमुपमानस्वी - कृतस्वमंदिरं व्यधात् ।। १६ । અઃ—એમજ છે, એમ તેણે કહેવાથી તે વિદ્યાધરીએ દેવલાદ્ધના મંદિરની ઉપમા ધરનારૂં એક વિમાન તૈયાર કર્યું. ॥ ૧૬ ॥ આરોદ મૈં નિઃશેષ—નીમિમિતો વૃત્તઃ ॥ તથાનમંજુનોજ—મિ દંતઃ સર્દેશિત્તઃ ॥ ૨૭ ॥ અર્થ:—પછી ચાÌરથી તે સર્વ સ્રીઓથી વીંટાયેલા તે ધમ્મિલ હુંસીએસહિત હુંસ જેમ કમલપર તેમ તે વિમાનપર ચડયા. ૫૧ના जनयत्तारकभ्रांतिं । दिवा भूचारिणां नृणां ॥ ક્ષનાદિમાનમુલ્જય । ૐશાત્રનુમવતત્ ॥ ૨૮ ॥ અઃ—હવે દિવસે પણ પૃથ્વીપર ચાલનારા મનુષ્યાને તારાઆની ભ્રાંતિ ઉપજાવતુ થયું તે વિમાન ક્ષણવારમાં ઉડીને કુશાગ્રપુરમાં આવ્યુ. ૫ ૧૮ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy