SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૭). योगीव जाग्रदेवासौ । वासोकसि निशि स्थितः ॥ विषलितामिव वधं । नास्पृशत्पाणिनापि तां ॥९॥ અર્થ:–ત્યાં વાસભુવનમાં તે યોગીની પેઠે રાત્રિએ જાગતો જ રહ્યો, પરંતુ જાણે ઝેરથી લીપાયેલી હેય નહિ તેમ તેણે તે ધનશ્રીને હાથથી પણ સ્પર્શ કર્યો નહિ. ૯ निद्रामुद्रितनेत्राब्जां । जनीं नीरजिनीमिव ।। मुक्त्वा निशीथे शेतेस । मित्रमध्यमुपेत्य सः ॥ १० ॥ અર્થ–પછી કમલીનીની પેઠે નિદ્રાથી વીચાયેલી આંખેવાળી તે ઘનશ્રીને છોડીને મધ્યરાત્રિએ તે પિતાના મિત્રો પાસે આવીને સૂઈ રહ્યો. ૧૦ છે अपश्यंती प्रियं तल्पे । प्रभाते धननंदिनी ॥ दिनेशेऽप्युदिते शोक-तमसा जग्रसेऽद्भुतं ॥ ११ ॥ અર્થ:-પછી પ્રભાતે બિછાનામાં પિતાના સ્વામીને નહિ જોતી એવી તે ઘનશ્રી આશ્ચર્ય છે કે સૂર્યોદય થયા છતાં પણ શેકરૂપી * અંધકારથી વ્યાપ્ત થઈ. ૧. अवलोक्य च खे खेलत् । प्रभाते मित्रमंडलं ।। ययौ वनं वियन्नीलं । रंतुं तन्मित्रमंडलं ॥ १२ ॥ અર્થ-પછી પ્રભાતે સૂયમંડલને આકાશમાં કીડા કરતું જોઈને તે મિત્રમંડલ પણ આકાશસરખા લીલા વનમાં કીડા કરવા ગયું. नूनं दृष्टव्यलीकासु । न रज्ये रमणीष्वहं ।। बलादप्यवलासंगं । कारो माममी पुनः ॥ १३ ॥ અર્થ–ત્યાં સમુદ્રદત્ત વિચાર્યું કે દીઠેલા છે દોષ જેણીના એવી સીએમાં હું ખરેખર રાગ ધરતો નથી, અને આ મિત્રો મને બલાત્યારે પણ સ્ત્રીને સંગ કરાવશે. ૧૩ व्याजेनाजनि यद्येवं । मां विवाहयिता पिता ॥ तन्में गृहमपि त्यक्त्वा । गंतव्यं कचिदन्यतः ॥ १४ ॥ અર્થ–જ્યારે મારા પિતાએ બહાનું કહાડીને આવી રીતે મને પરણાવ્યો છે, ત્યારે મારે પણ હવે ઘર છોડીને કયાંક અન્ય સ્થળે જવું. .. ध्यात्वेति काननक्रीडा-व्याकुले मुहृदां कुले ॥ સાડાસાગ-નારાણપતા in ૨૧
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy