SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) અર્થ:–અરે નિલો ! પોતાના ભાઇને મારનારનું વેર લીધાવિના તમોએ અહીં આવીને મારું વીરમાતાનું નામ નષ્ટ કર્યું છે. છેલ્લા यल्लोके वारिणावारि । कृशानोरकृशापि भाः ॥ तच्छोषयति वारीशं । तद्वधुर्वडवानलः ॥ ९६ ॥ અર્થ:–આ દુનિયામાં જલે અગ્નિના અતિશય તેજને પણ નિવાર્યું છે, તેથી તેના બંધુ વડવાનલે જલના સ્વામી સમુદ્રને શેકી નાખે છે. જે ૯૬ છે यो मित्रामित्रयोः शक्तो । नोपकारापकारयोः ॥ ધ તથા શોgિવીગતાં લીનીવિતા | ૨૭ | અર્થ-જે માણસ મિત્ર અને શત્રુપર ઉપકાર અને અપકાર કરવાને સમર્થ નથી, તેનું લાંબા કાળ સુધીનું જીવન અપયશરૂપી વેલડીના બીજાણુને ધારણ કરે છે. ક૭ છે एवं नि:कृपया मात्रा । प्रजावत्यापि तर्जिताः ॥ प्रास्थिष्महि प्रतिज्ञाय । वयं वैरिवधं गृहात् ॥ ९८ ॥ અર્થ –એવી રીતે સંતાનવાળી નિર્દય માતાએ તજેલા એવા અમે વરીના વધ માટે પ્રતિજ્ઞા કરીને ઘેરથી નિકલ્યા. ૯૮ છે ततो रथानुसारेण । गता उज्जयिनी पुरीं ॥ दुष्टव्यंतरवनित्यं । छिद्राण्यद्राक्ष्म वैरिणः ॥ ९९ ॥ અર્થ:–પછી અમો તે રથને અનુસારે ઉજ્જયિની નગરીમાં ગયા, તથા ત્યાં દુષ્ટ વ્યંતરની પેઠે હમેશાં તે વેરીના છિદ્રો જોવા લાગ્યા. सोऽन्यदा सहितः पत्न्या । सरतिस्सरसुंदरः ।। पुरः परिसरोधानं । वसंतसमये ययौ ॥ २१००॥ અર્થ –હવે એક દિવસે રતિસહિત કામદેવસરો તે સુંદર સુભટ પિતાની સાથે વસંતઋતુમાં નગરબહાર ઉદ્યાનમાં ગયે. ૨૧૦ विजनत्र वने क्रीड-नेष धातिष्यते सुखं ॥ રૂતિ ગૃપ સર્વે | વય વગામ તં | ? . અર્થ-આ ઉજજડ વનમાં કીડા કરતા એવા આ સુભટને આપણે સહેલથી માપી શકીશું, એવી રીતે ગુપ્ત વિચાર કરીને અમે સઘલા તેની પાછા ગયા. | ૧ विसृष्टस्वजनो दृष्ट्वा । दष्टां दुष्टाहिनां प्रियां । सायं सुरौकसो द्वारि । स्थितस्तारं रुरोद सः ॥२॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy