________________
( ૨૮૩ )
भग्नपोतमिव क्षीण - सर्वस्वमित्र दुःखिनं ||
-
निरीक्ष्याऽगलदत्तं सोडवतंसो मायिनां जगौ ॥ ९४ ॥ અ:—જાણે વહાણ ભાંગી જવાથી સમુદ્ર તરીને નિકલ્યા હોય નહિ એવા, તથા પેાતાની સ` મિલ્કત જાણે નાશ પામી હેાય નહિ એવા તે દુ:ખી અગલદત્તને જોઇને તે કપટીના શિરોમણિ ખેલ્યા કે,
वत्स विच्छायतेयं ते । व्यक्तं वक्ति दरिद्रत ॥
तदाशु वद विश्वस्तः | कस्त्वं कौतस्कुतोऽसि वा ।। ९५ ।। અઃ—હે વત્સ! આ તારો દયામણા ચહેરો પ્રગટરીતે તારૂ દદ્ધિપણુ સૂચવે છે, માટે તું મારાપર ભસા રાખીને જલદી કહે કે તુ કાણુ અને કયાંના રહેવાસી છે? ॥ ૯૫ ૫
जगादागलदत्तोऽथ | पटुः कपटनाटके ||
ब्रूते परमकारुण्यं । प्रभो प्रश्नोऽयमेव ते ।। ८६ ।।
અર્થ:—ત્યારે કપટનાટકમાં ચતુર એવે તે અગલદત્ત મેલ્યા કે હે ભગવન્! આપને આ પ્રીજ આપતુ અતિ દયાલપણું સૂચવે છે.
अहमुज्जयिनीवासी । बाल्योच्छिन्नपरिच्छदः ॥
सर्वात्मना श्रिया त्यक्तः । कुलपुत्रोऽस्मि दुर्भगः ॥ ९७ ॥ અર્થ:—હું ઉજ્જયની નગરીનેા રહેવાસી છું, મારી માલ્યાવસ્થામાંજ મારા સર્વ પિરવાર તારા પામ્યા છે, તેમજ હું બિલકુલ ધનિવનાના અને દુર્ભાગી કુલીનનેા પુત્ર છું. ૫ ૯૭ u
लग्नदारिद्र्यदावत्वा -- दव्यवस्थं भुवि भ्रमन् ॥
न्यभालयमिहायात—स्त्वां कारुण्यैकसागरं ॥ ९८ ॥
અથ:—દારિદ્રરૂપી દાવાનલ મારી પાછળ લાગ્યાથી હું કઈં પણ રઠેકાણાવિના આ પૃથ્વીપર ભમ્યા કરૂ છુ, એવામાં અહીં દયાના સાગર એવા આપનાં મને દર્શન થયાં છે. ૫ ૯૮ ॥
निश्चितं त्वयि निध्याते । दारिद्र्यं शांतमेव मे ॥
शाम्यत्येव पयोराशिः । कुंभजन्मन्युदित्वरे ॥ ९९ ॥
અધઃ—ખરેખર આપનું ધ્યાન ધરવાથીજ હવે મારૂ દારિદ્ર તા હું દૂર ગયેલું માનું છું, કેમકે જ્યારે વડવાનલ ઉદય પામે ત્યારે સમુદ્ર શાંતજ પડી જાય છે. ! ૯૯ ૫