________________
(૨૫૦) गुणवर्माथ भावारि-निर्माथरसिकस्ततः ॥ ... कातरैर्दुर्धरां दीक्षा-मादत्तासिलतामिव ।। ८१ ॥
અર્થ:–પછી અંતરંગ શત્રુઓને મારવામાં રસિક થયેલા તે ગુણ વર્મા કુમારે કાયરથી ન લેઈ શકાય એવી તલવાર સરખી દીક્ષા ગ્રહણ કરી. તે ૮૧
इतश्च गतनिद्रा सा । प्रातः कनकवत्यपि ॥
पार्श्वे प्रियमनालोक्य । चकितेवाभवत्क्षणं ॥ ८२ ।। ' અર્થહવે પ્રભાતે જાગેલી કનકવતી પણ પોતાના ભર્તારને ન જોવાથી ક્ષણવારસુધી ચકિત જેવી થઇ ગઇ. એ ૮૨ છે
असौ शरीरचिंतार्थ । गतः कापि समेष्यति ॥ विलंब्येति क्षणं शोकं । विनापि विललाप सा ॥ ८३ ॥
અર્થ:––ખરેખર દેહચિંતામાટે તે ક્યાંક ગયા હશે, એમ વિચારી ક્ષણવાર રાહ જોયા બાદ તે શેકવિતા પણ રડવા લાગી. એ ૮૩ છે
तज्ज्ञात्वाऽशोधि सर्वत्र । मातले मातुलेन सः ॥ वियद्गत इव कापि । कुमारः प्रापि नो पुनः ॥ ८४ ॥
અર્થ–પછી તે હકીક્ત જાણ્યાબાદ તેણુના મામાએ પૃથ્વી પર સર્વ જગાએ ગુણવર્માની તલાસ કરાવી, પરંતુ જાણે આકાશમાં ઉડી ગયે હેય નહિ તેમ ક્યાંય પણ તેને પત્તો લાગ્યું નહિ. ૮૪
ततस्तेनैव साऽबोधि । किमेवे पुत्रि खिद्यते ॥ नालं प्राग्भविकं कर्म । निरोध्धुं विबुधा अपि ॥ ८५ ॥
અર્થ–પછી તેણે તેણીને સમજાવી કે હે પુત્રિ! તું એવી રીતે ખેદ કેમ પામે છે? કેમકે દેવો પણ પૂર્વભવનું કર્મ અટકાવવાને સમર્થ થતા નથી. ૮૫ છે
गवेषयंश्वरैः सर्वैः । पथीनैरिव लोचनैः ॥ उदंतमचिरादेवा-नेष्येऽहं प्रेयसस्तव ॥ ८६ ॥ અર્થ:–વળી હું પથી લેચનસરખા મારા સર્વ છુપા માણસો મારફતે તારા તે ભર્તારના તુરત સમાચાર મગાવીશ. ૮૬ છે
स्थिता तावत्त्वमत्रैव । दुर्दैवदवशांतये ।। वारिधारोपमं धयं । कर्म पुत्रि समाचर ।। ८७ ।। અર્થ માટે હે પુત્રિ! ત્યાંસુધી તું અહીંજ રહીને તારાં દુષ્કરૂપી દાવાનલની શાંતિમાટે જલધારાસરખું ધર્મકાર્ય કરે? ૮૭