SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૮) પાળીને પિતાની તે પ્રિયાને શયા, આસન તથા ધનથી યુક્ત થયેલા જુદા જ ઘરમાં રાખી. ૮૨ क्रीड्यते सा कुमारेण । दिवसे स्ववशेष सा ॥ નિશિ સૂરે પીવા મુકામ પુનઃ સા |૮૩ II. અર્થ:–દિવસે તો કુમાર પિતાની સ્ત્રીની પેઠે જ તેણુની સાથે ફીડા કરે છે, પરંતુ રાત્રીએ હમેશાં પરસ્ત્રીની પેઠે તેણીને મુકી દે છે. आदित्योदयतोऽन्येा-विद्यागोष्ट्या विनोद्यतां ॥ स्वसौधमध्यमध्यास्त । मध्याह्ने नृपनंदनः ।। ८४ ॥ અર્થ:–એક દિવસે તે રાજકુમાર સુર્યોદયથી માંડીને વિદ્યાગોષ્ટીવડે તેણીને ખુશી કરીને છેક મધ્યાહુ સમયે પિતાના મહેલમાં આવ્યું. તત્ર સાતઃ સમ્પર્વ | નિનાર પરિબારિવાઃ | स यावद् बुभुजे ताव-द्योगी कश्चिदुपाययौ ।। ८५ ॥ અર્થ:–ત્યાં સાન કરી પ્રભુને પૂજીને તે પરિવાર સહિત જેવામાં જમવા બેસે છે તેવામાં ત્યાં કેઈક યેગી આવે. . ૮૫ છે भसना पांडुरं हस्त-न्यस्तदंडकमंडलु । द्वीपित्वग्वसनं प्रेत-नेतारमिव तं पुरः ॥ ८६ ॥ અર્થ:–ભસ્મથી પાંડુર બનેલા, હાથમાં દંડ અને કમંડલવાળ, વ્યાઘચર્મના વસવાળા તથા પ્રેતના નાયકસરખા ૮૬ वीक्ष्याभ्येत्य कुमारेंद्रः प्रीतिप्रणतिपूर्वकं ॥ सहसागमने हेतुं । पृच्छतिस सविसयः ॥ ८७ ॥ युग्मं ।। અર્થ –તે યોગીને પિતા પાસે આવેલે જઇને કુમારે સામા આવી પ્રીતિથી પ્રણામ કરીને આશ્ચર્યથી ત્યાં અચાનક આવવાનું કારણ પૂછયું. છે ૮૭ सोऽवादीदाहयत्यय । गुरुर्मम वने स्थितः ॥ त्वां वीर भैरवाचार्यः । कार्यतत्वं तु वेभि न ॥ ८८ ॥ અર્થ –ત્યારે તે બે કે હે વીર! વનમાં રહેલા મારા ગુરુ ભેરવાચાર્ય આજે તમને ત્યાં બેલાવે છે, પરંતુ તેનું પ્રજન હું જાણતો નથી. તે ૮૮ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy