SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૬ ). અર્થ:–મારા પિતાએ પોતે રાજાઓના સગુણ અવગુણને નહિ જાણુ શકવાથી મારા પર સ્નેહ લાવીને મારા માટે આ સ્વયંવર મંડપ રચ્યો છે. ૮ in ये तातेन स्फुरचारु-चक्षुषापि न लक्षिताः ॥ गृहकोणकुटुंबिन्याते । लक्ष्या हि कथं मया ॥ ९॥ અર્થ:-હવે જે રાજાઓની મારા પિતા પિતાના ફરાયમાન મને હર ચક્ષુથી પણ પરીક્ષા ન કરી શક્યા તેઓની ઘરના ખૂણામાં બેઠેલી હું શી રીતે પરીક્ષા કરી શકીશ? છે अमी विश्वेऽपि विश्वैक-मल्ला मल्लाभलोलुपाः ॥ तदावदातनेपथ्या । दृश्यते सदृशा इव ॥ १० ॥ અર્થ –જગતમાં એક સુભટસરખા મને પરણવાને લોલુપ થયેલા આ સર્વ રાજાઓ તે વખતે મનહર વસ્ત્રાલંકારોવાળા મને તે સરખાજ દેખાશે. | ૧૦ | सुबोधं हि वयोवेष-रूपाद्यंभ इवोदधेः ॥ राजन्यकस्य दुर्बोधा । मुक्ता इव गुणाः पुनः ॥ ११ ॥ અથ–સમુદ્રના જળની પેઠે તે રાજપુત્રોના ઉમર વેષ તથા રૂપ, આદિક તે સુખે ઓળખી શકાશે, પરંતુ મોતીની પેઠે ગુણેને ઓળખવા મુશ્કેલ છે. કે ૧૧ છે मया कश्चिदनिश्चित्य । निर्गुणश्चेवृतो वरः॥ તજ્ઞાતો ગમેઝોડ્યા ચયાત્રા પિતા ૨૨ .. અથર–અને તેથી નિશ્ચય કર્યાવિના જે કદાચ નિર્ગુણ વર વાઈ ગયો તે આ રાજાઓને મેળે ફક્ત મારા પિતાને ખરચાલુજ થઇ પડેલો ગણાશે. જે ૧૨ निष्फलं जन्म नारीणां । नायके निर्गुणे ननु ॥ तदद्य राजकं रात्रौ । प्रेक्ष्यं प्रच्छन्नया मया ॥ १३ ॥ અર્થ:–વળી જે સ્વામી નિર્ગુણ મળે તો સ્ત્રીને જન્મ નિષ્કલ જાય છે, માટે આજે રાત્રિએ મારે છુપા વેશથી આ સર્વ રાજસમહની પરીક્ષા કરવી. . ૧૩ अथ सख्या सहाऽलक्ष्या-कृतिनिशि निशातधीः ॥ राजसासु सर्वेषु । बभ्राम भ्रमरीव सा॥ १४ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy