________________
(૧૫૮) अतःपरमयुक्ता त-त्कदाशा जीवितस्य मे ॥ ગામમિ પર્યા–માનામઢી | ૨૨ /
અર્થ:–હવેથી મારે જીવવાની ખાટી આશા કરવી તે અયુક્તજ છે, કેમકે અપવાદથી મલીન થયેલા આ પ્રાણેથી હવે સર્યું !૯રા
स्थितोऽसि जीव किं क्लीव । प्राणा व्रजत सत्वरं ॥ प्राणानां मार्गदानाय । भव रे हृदय द्विधा ॥ ९३ ॥
અર્થ:–અરે નીચ જીવ! તું હજુ શામાટે બેઠો છે? અરે પ્રાણે! તમે જલદી ચલ્યા જાઓ? વળી હે હૃદય ! તું પણ પ્રાણને માગ આપવા માટે ચીરાઈને બે ટુકડા થઈ જા? ૯૩ છે
एवं विकल्पसंदोहै-दधानो मृत्युसाहसं ॥ વાતાવશુનવાં -
બાવાવરિષ્ઠ સર / ૧૪ | ગુમ છે. અર્થ –એવી રીતના વિકલ્પોના સમૂહથી મૃત્યુના સાહસને ધારણ કરતો થકે તે ઘમિલ જાણે અપશુકન થયું હેય નહિ તેમ તે ઘરને બારણેથી પાછો . . ૯૪ છે
शुष्यद्वल्लिगणं भ्रश्य-स्कूपं जीर्यन्महीरुहं ॥ ययौ बहुबिलं नाकु-संकुलं स जरद्वनं ।। ९५ ॥
અર્થ:–પછી તે સુકાતી વેલડીઓના સમૂહવાળા, પડી જતા કુવાવાળાં, છણ થતાં વૃક્ષોવાળાં, ઘણાં દરોવાળાં તથા ઉંદરેથી ભરેલા એવાં એક જીર્ણ વનમાં ગયો. ૯પ
तत्र निर्मुक्तसंसार--मुखाशो मरणाग्रही । कृपाणं निजपाणिस्थ-मभ्यधादिभ्यनंदनः ॥ ९६ ॥
અર્થ:–ત્યાં સંસારસુખની આશા છોડીને મરવા માટે તૈયાર થયેલ શેઠને પુત્ર તે ધમ્મિલ પોતાના હાથમાં રહેલાં ખડ્ઝને કહેવા લાગ્યું કે, છે ક૬ છે
गतं धनं गता भार्या । गतस्तंत्रो गतं गृहं ॥ स्वामिभक्त त्वमेवासि । मम संनिहितोऽधुना ॥ १७ ॥ અર્થ –ધન ગયું, સ્ત્રી ગઈ, વ્યાપાર ગયે, ઘર ગયું, પરંતુ તે સ્વામિભક્ત ખગ! હવે તે તુંજ એક મારે નજીકન સંબંધી છે.
तदेहि कंठपीठे मे । परिरभ्य दृढं पृणु ॥ चिरचिंतितमावन्न-मित्रमृत्युमनोरथं ।। ९८ ॥