SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ ભાષ્ય : चारित्रम् । प्रत्युत्पन्नभावप्रज्ञापनीयस्य नोचारित्री नोऽचारित्री सिध्यतीति । पूर्वभावप्रज्ञापनीयो द्विविधः - अनन्तरपश्चात्कृतिकश्च परम्परपश्चात्कृतिकश्च । अनन्तरपश्चात्कृतिकस्य यथाख्यातसंयतः सिध्यति । परम्परपश्चात्कृतिकस्य व्यजितेऽव्यजिते च । अव्यजिते त्रिचारित्रपश्चात्कृतश्चतुश्चारित्रपश्चात्कृतः पञ्चचारित्रपश्चात्कृतश्च । व्यञ्जिते सामायिकसूक्ष्मसंपराययथाख्यातपश्चात्कृतसिद्धाः छेदोपस्थाप्यसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः सामायिकच्छेदोपस्थाप्यसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातपश्चात्कृतसिद्धाः । ભાષ્યાર્થ : ચરિત્રમ્ ... પશ્યાસિદ્ધાર ! ચારિત્ર=ચારિત્રદ્વારને આશ્રયીને સિદ્ધનું સ્વરૂપ બતાવે છે – પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયના મતે તો ચારિત્રી તોઅચારિત્રી સિદ્ધ થાય છે=અવિરતિવાળા પણ નહીં અને વિરતિરૂપ ચારિત્રવાળા પણ નહીં એવા સિદ્ધ થાય છે. તિ’ શબ્દ પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયતયના મતે સિદ્ધ થતારના ચારિત્રની સમાપ્તિ અર્થે છે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયતય બે પ્રકારના છે – (૧) અનંતરપશ્ચાત્કૃતિક અને (૨) પરંપરપશ્ચાત્કૃતિક. અનંતરપશ્ચાત્કૃતિકાયના મતે અનંતરપશ્ચાત્કૃતિક એવા પૂર્વભાવપ્રજ્ઞાપનીયતયના મતે યથાવાતસંયત સિદ્ધ થાય છે. પરંપરપશ્ચાત્કૃતિકતયના મતે વ્યંજિતચારિત્રમાં=નામોલ્લેખથી વ્યંજિતચારિત્રમાં, અથવા અવ્યંજિતચારિત્રમાં=નામોલ્લેખથી અપ્રગટ કરાયેલા ચારિત્રમાં સિદ્ધ થાય છે એમ અવય છે. અચંજિતમાં=અવ્યંજિતચારિત્રમાં, ત્રિચારિત્રપશ્ચાદ્ભૂત છે, ચતુચ્ચારિત્રપચાત્કૃત છે, પચચારિત્રપશ્ચાદ્ભૂત છે. વ્યંજિતચારિત્રમાં (૧) સામાયિકસૂક્ષ્મસંપરામયથાખ્યાતપચ્ચાસ્કૃતસિદ્ધ છે, (૨) છેદોપસ્થાપ્યસૂક્ષ્મસંપરામયથાખ્યાતપશ્ચાત્કૃતસિદ્ધ છે, (૩) સામાયિકbદો.સ્થાપ્યસૂક્ષ્મસંપાયયથાખ્યાતપશ્ચાત્કૃતસિદ્ધ છે. (૪) છેદોપસ્થાપ્યપરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરા યથાખ્યાતપશ્ચાદ્ભૂત સિદ્ધ છે (૫) સામાયિક છેદોપસ્થાપ્યપરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાયયથાખ્યાતપશ્ચાત્કૃતસિદ્ધ છે. | ભાવાર્થ :(૬) ચારિત્રદ્વાર : ચારિત્રને આશ્રયીને સિદ્ધિગતિની વિચારણા બે નયદૃષ્ટિથી કરાય છે – (૧) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી અને (૨) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી. પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની દૃષ્ટિથી જ્યારે મહાત્મા સર્વ કર્મરહિત થાય છે ત્યારે સિદ્ધ થાય છે; કેમ કે સિધ્યમાનઃ સિદ્ગુણ્યતિ' એ પ્રકારનું વચન છે. તેથી સર્વ કર્મ રહિત અવસ્થાકાળમાં સિદ્ધના આત્મા સિદ્ધ થાય છે એવો અર્થ પ્રાપ્ત થાય. તે વખતે
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy