________________
૨૪
જૈનદર્શન જૈનદર્શનનો એકલો અને સ્થાયી પ્રયત્ન રહ્યો છે. આના જેવી ઉદાર સૂક્તિઓ અન્યત્ર કમ મળે છે, જેમ કે
भवबीजाङ्कुरजलदा रागाद्याः क्षयमुपागता यस्य । બ્રહ્મા વા વિષ્ણુર્વા સો નિનો વા નમસ્તસ્તે | - હેમચન્દ્ર અર્થાત્ જેના સંસારને પુષ્ટ કરનારા રાગાદિ દોષ વિનષ્ટ થઈ ગયા છે ભલે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય કે જિન હોય તેને હું નમસ્કાર કરું છું.
पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु ।
યુઝુિમદ્રવન ચ તસ્ય વાર્થ: પ્રહઃ II લોકતત્ત્વનિર્ણય અર્થાત મને મહાવીર પ્રત્યે રાગ નથી અને કપિલ આદિ પ્રત્યે દ્વેષ નથી. જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેના શરણે જવું જોઈએ.