SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સન્તાનનું બોદાપણુ-પોલાપણું ૧૧૧, ઉચ્છેદાત્મક નિર્વાણ અપ્રાતીતિક છે ૧૧૨, બે સામાન્યો - ઊર્ધ્વતા અને તિર્યક્ ૧૧૩, બે વિશેષ ૧૧૪, સામાન્યવિશેષાત્મક અર્થાત્ દ્રવ્યપર્યાયાત્મક ૧૧૪. છઠ્ઠું પ્રકરણ : છ દ્રવ્યોનું વિવેચન ૧૧૬ - ૧૫૯ છ દ્રવ્યો ૧૧૬, જીવદ્રવ્ય ૧૧૬, વ્યાપક આત્મવાદ ૧૧૭, અણુ આત્મવાદ ૧૧૮, ભૂતચૈતન્યવાદ ૧૧૮, ઇચ્છા આદિ સ્વતન્ત્ર આત્માના ધર્મો છે ૧૨૦, કર્તા અને ભોક્તા આત્મા ૧૨૧, ચૈતન્ય ઇન્દ્રિયોનો ધર્મ નથી ૧૨૨, અનાદિ-અનન્ત સ્વતન્ત્ર દ્રવ્ય આત્મા ૧૨૨, રાગ આદિ વાતપિત્ત આદિના ધર્મ નથી ૧૨૨, વિચાર વાતાવરણ બનાવે છે ૧૨૩, જેવી કરણી તેવી ભરણી ૧૨૪, નૂતન શરીર ધારણ કરવાની પ્રક્રિયા ૧૨૬, સૃષ્ટિચક્ર સ્વયંસંચાલિત છે ૧૨૮, જીવોનો ભેદ - સંસારી અને મુક્ત ૧૨૯, પુદ્ગલદ્રવ્ય ૧૩૧, સ્કન્ધોના ભેદો ૧૩૨, સ્કન્ધ આદિ ચાર ભેદો ૧૩૩, બન્ધની પ્રક્રિયા ૧૩૩, શબ્દ આદિ પુદ્ગલના પર્યાયો છે ૧૩૪, શબ્દ શક્તિરૂપ નથી ૧૩૪, પુદ્ગલના ખેલ ૧૩૫, છાયા પુદ્ગલનો જ પર્યાય છે ૧૩૬, એક જ પુદ્ગલ મૌલિક છે ૧૩૭, પૃથ્વી આદિ સ્વતન્ત્ર દ્રવ્યો નથી ૧૩૭, પ્રકાશ અને ગરમી પણ કેવળ શક્તિઓ નથી ૧૩૮, ગતિશીલતા ૧૩૯, ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ૧૩૯, આકાશદ્રવ્ય ૧૪૧, દિશા સ્વતન્ત્ર દ્રવ્ય નથી ૧૪૧, શબ્દ આકાશનો ગુણ નથી ૧૪૧, આકાશ પ્રકૃતિનો વિકાર નથી ૧૪૨, બૌદ્ધ પરંપરામાં આકાશનું સ્વરૂપ ૧૪૩, કાલદ્રવ્ય ૧૪૪, વૈશેષિક માન્યતા ૧૪૪, બૌદ્ધ પરંપરામાં કાલ ૧૪૫, વૈશેષિકની દ્રવ્યમાન્યતાનો વિચાર ૧૪૫, ગુણ આદિ સ્વતન્ત્ર પદાર્થો નથી ૧૪૬, અવયવોથી પૃથક્ અવયવી નથી ૧૪૮, અવયવીનું સ્વરૂપ ૧૫૧, ગુણ આદિ દ્રવ્યરૂપ જ છે ૧૫૩, રૂપ આદિ ગુણો પ્રાતિભાસિક નથી ૧૫૪, કાર્યોત્પત્તિવિચાર ૧૫૫, ૨૯
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy