________________
વિષયાનુક્રમ
પ્રથમ પ્રકરણ : પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન
૧-૨૪ કર્મભૂમિનો પ્રારંભ ૧, આદ્ય તીર્થકર ઋષભદેવ ૨, તીર્થંકર નેમિનાથ ૪, તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ૫, અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીર ૫, સત્ય એક અને ત્રિકાલાબાધિત ૬, જૈન ધર્મ અને દર્શનના મુખ્ય મુદ્દાઓ ૭, જૈન શ્રુત ૮, બન્ને પરંપરાઓનું આગમશ્રુત ૯, શ્રુતવિચ્છેદનું મૂળ કારણ ૧૦, કાલવિભાગ ૧૩, સિદ્ધાન્તઆગમકાલ ૧૩, અનેકાન્તસ્થાપનકાલ ૧૮, પ્રમાણવ્યવસ્થાયુગ ૧૯, નવીનન્યાયયુગ ૨૩.
દ્વિતીય પ્રકરણ : વિષયપ્રવેશ
૨૫-૪૦ દર્શનનો ઉદ્ભવ ૨૫, દર્શન શબ્દનો અર્થ ૨૬, દર્શનનો અર્થ નિર્વિકલ્પક નથી ૨૮, દર્શનની પૃષ્ઠભૂમિ ૨૯, દર્શન અર્થાત્ ભાવનાત્મક સાક્ષાત્કાર ૩૦, દર્શન અર્થાત્ દઢ પ્રતીતિ ૩૧, જૈન દૃષ્ટિકોણથી દર્શન એટલે નય ૩૧, દર્શન એક દિવ્ય જયોતિ ૩૪, ભારતીય દર્શનોનું અન્તિમ લક્ષ્ય ૩૫, બે વિચારધારાઓ ૩૭,
યુગદર્શન ૩૯. ત્રીજું પ્રકરણ : ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન
૪૧-૫૬ માનસ અહિંસા એટલે અનેકાન્ત દૃષ્ટિ ૪૧, વસ્તુ સર્વધર્માત્મક નથી ૪૨, અનેકાન્તદષ્ટિનું વાસ્તવિક ક્ષેત્ર ૪૩, માનસ સમતાનું પ્રતીક ૪૪, સ્યાદ્વાદ એક નિર્દોષ ભાષાશૈલી ૪૪, અહિંસાનું . આધારભૂત તત્ત્વજ્ઞાન અનેકાન્તદર્શન ૪૫, વિચારની ચરમ રેખા