________________
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
સહભાવી હોવાથી ગુણ છે અને મનુષ્યત્વ, દેવત્વ આદિ ધર્મો ક્રમભાવી હોવાથી પર્યાય છે.)
પૂ. વાચકપ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ વસ્તુનું સ્વરૂપ સમજાવતાં તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, ૩દ્વિ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્
ા૨૨ ઉત્પાદ - વ્યય અને ધ્રોવ્ય (સ્થિરતા) ધર્મથી યુક્ત વસ્તુ જ સત્ છે. અર્થાત્ કોઈપણ વસ્તુ ઉત્પાદ-વ્યય અને સ્થિરતા આ ત્રણ ધર્મથી યુક્ત છે. (અહીં “સ્થિરતા” ધર્મથી વસ્તુના દ્રવ્યસ્વરૂપનો બોધ થાય છે અને ઉત્પાદ અને વ્યય (નાશ) ધર્મોથી વસ્તુના પર્યાય સ્વરૂપનું જ્ઞાન થાય છે.
અહીં બીજો એ પ્રશ્ન થાય છે કે, દરેક પદાર્થો દ્રવ્યપર્યાયરૂપ સમાન સ્વરૂપવાળા જ છે. એમ તમે કોના આધારે કહો છો? તેનો જવાબ આપતાં સ્યાદ્વાદમંજરીકાર જણાવી રહ્યા છે કે.....
समस्वभावत्वं कुतः? इति, विशेषणद्वारा हेतुमाह - स्याद्वादमुद्रानतिभेदि - “ચાત્ કૃત્યવ્યમાનદ્યોતક તત:સ્થાઃિ - સારાવાદ્રિઃ नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत्। तस्य मुद्रा मर्यादा तां नातिभिनत्ति - नातिक्रमति इति स्याद्वादमुद्रानतिभेदि। यथा हि न्यायैकनिष्ठे राजनि राज्यश्रियं शासति सति सर्वाः प्रजास्तन्मुद्रां नातिवर्तितुमीशते, तदतिक्रमे तासां सर्वार्थहानिभावात्। एवं विजयिनि निष्कण्टके स्याद्वादमहानरेन्द्रे, तदीयमुद्रां सर्वेऽपि पदार्था नातिक्रामन्ति, तदुल्लङ्घने तेषां स्वरूपव्यवस्थाहानिप्रसक्तेः।
3. स्यात् इति विभक्त्यन्तप्रतिरूपकमव्ययं अनेकान्तमार्गद्योतकं ज्ञेयम्। स्यात् इत्येतस्य वादः
વોડનેવાન્તવાડા (સિદ્ધહેમ. ૧/૧/૨ મધ્યમવૃત્તિ:)