________________
__ श्रीउमास्वातिवाचकविरचितम् તત્ત્વાથffધકામસૂત્રમ્ |
संबंधकारिका નરજન્મની સફલતા :- ----
सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति ॥
दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥१॥ અનુ: શુદ્ધ સમકિતથી વિશુદ્ધા, જ્ઞાનને ચારિત્ર જે,
મેળવે આ મનુજભવમાં, રત્નસમ ત્રણ રત્ન એ; અતિદુઃખથી પામેલ ને, વળી દુઃખનું કારણ કહ્યો, નરજન્મ પણ આ સફળ તેનો, ભાવ નિર્મળ જો લહ્યો. [૧
'શુભકરણિ કરી - કર્મવિમુક્ત થવા પ્રેરણા : जन्मनि कर्मक्लेशै-रनुबद्धे ऽस्मिँस्तथा प्रयतितव्यम् ॥ कर्मक्लेशाभावो, यथाभवत्येष परमार्थः ॥२॥ કર્મને સંકલેશથી સંબદ્ધ આ મનુજન્મમાં,
- યત્ન એવો કિજીયે જેમ, નાશ પામે કલેશ આ; કર્મને સંક્લેશનો વિધ્વંસ એ પરમાર્થ છે,
પરમાર્થ તેને સાધવાને વિશ્વમાં પુરુષાર્થ છે. રા કુશલાનુબંધી કર્મ કદી અફળ થતું નથી : –
परमार्थालाभे वा, दोषेष्वारम्भकस्वभावेषु ॥
कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥३॥ અતિ ગાઢ દોષો રાગ ને વિદ્વેષ એ ગજ કેસરી,
- પરમાર્થ માર્ગે ચાલતાં તે, કરે વિપ્ન ફરી ફરી, સંસારની કરવી જ વૃદ્ધિ, એ જ દોષ સ્વભાવ છે,
૩૦