________________
५८६
तत्त्वन्यायविभाकरे ग्रहणम् तेषां निग्रहस्तितिक्षा, क्रोधनिग्रहेण हि जीवः क्षान्तिं जनयति, क्रोधवेदनीयं कर्म पुनर्न बध्नाति, पूर्वबद्धश्च कर्म निर्जरयति ततश्च जीवविशिष्टवीर्योल्लासो भवति, एवं मानादावपि भाव्यम् । तदेवं व्रतपञ्चकस्य श्रमणधर्मदशकस्य संयमसप्तदशकस्य वैयावृत्त्यदशकस्य ब्रह्मचर्यगुप्तिनवकस्य ज्ञानादित्रिकस्य तपोद्वादशकस्य क्रोधनिग्रहचतुष्टयस्य च मेलनेन सम्भूतं सप्ततिविधं चरणं निरूपितमित्याह इतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर-श्रीमद्विजयकमलसूरीश्वर
चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशटीकायां चरणनिरूपणनाम प्रथमः किरणः ॥
ક્રોધનિગ્રહનું નિરૂપણ ભાવાર્થ – “ઉદય પામેલ ક્રોધ આદિ ચારનો નિગ્રહ, એ ‘ક્રોનિગ્રહ' કહેવાય છે. આ પ્રમાણે ચરણનિરૂપણ સમાપ્ત થાય છે.”
વિવેચન-ક્રોધ આદિ (ક્રોધ-માન-માયા-લોભરૂપ ચાર કષાયોનો વિજય જે તપથી થાય છે, તે એકાશનનીવી-આયંબીલ-ઉપવાસ, એમ એક લતા, દરેક કષાયની એક એક લતા કરાય છે. આ કષાયના વિજયવાળો તપ, વળી આ તપમાં ચાર લતા સોળ દિવસ સુધી હોય છે.) મોહનીયકર્મના વિપાકથી ઉદયમાં આવેલ, એવો અર્થ છે. આદિ પદથી માન-માયા-લોભોનું ગ્રહણ છે. તેઓનો નિગ્રહ “તિતિક્ષા.” ખરેખર ક્રોધનિગ્રહથી જીવ ક્ષમાને પેદા કરે છે, ક્રોધ મોહનીયકર્મને ફરીથી બાંધતો નથી અને પૂર્વે બંધાયેલું કર્મ નિર્જિર્ણ થાય છે. ત્યારબાદ જીવને વિશિષ્ટ વીર્યનો ઉલ્લાસ થાય છે. એ પ્રમાણે માન આદિમાં સમજવું. આ પ્રમાણે વ્રતો પાંચ, શ્રમણના ધર્મો દશ, સંયમના ભેદો સત્તર, વૈયાવૃત્યના ભેદો દશ, બ્રહ્મચર્યની ગુપ્તિના ભેદો નવ, જ્ઞાનાદિના ભેદો ત્રણ, તપના ભેદો બાર અને ક્રોધ આદિ નિગ્રહના ભેદો ચારને મેળવવાથી કુલ સિત્તેર પ્રકારનું ચરણ નિરૂપિત કરેલું છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં “ચરણનિરૂપણ' નામનું પ્રથમ કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજયભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
પ્રથમ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
१. क्रोधमानमायालोभानां चतुर्णां विजयो यस्मात्तपसः तश्चैकाशनं निर्विकृतकमाचाम्लमुपवासमित्येका लता, प्रतिकषायमेकैका लता क्रियते, एतत्कषायविजयं तपः, अस्मिश्च तपसि चतस्त्रो लताः षोडशदिवसानि