________________
દાકારક લલિત-વિસરા ,
* શાહ
હરિભકાર પરિd
( ૧૭૦ અન્વય=મિથ્યાત્વ મોહનીય આદિ ક્ષયોપશમરૂપ માર્ગરૂપ કારણ સત્ત્વ સમ્યગદર્શન આદિરૂપ ગુણસ્થાનોની પ્રાપ્તિરૂપ કાર્ય થાય છે. વ્યતિરેક મિથ્યાત્વ મોહનીય આદિ ક્ષયોપશમ રૂપ માર્ગના અભાવમાં સમ્યગદર્શન આદિ ગુણસ્થાનોની પ્રાપ્તિનો અભાવ થાય છે.
-અન્વય વ્યતિરેકપૂર્વક માર્ગપદાર્થની મનોરમ મીમાંસા
नास्मिन्नान्तरेऽसति यथोदितगुणस्थानावाप्तिर्गिविषमतया चेतः- स्खलनेन प्रतिबन्धोपपत्तेः, सानुबन्धक्षयोपशमतो यथोदितगुणस्थानावाप्तिः, अन्यथा तदयोगात्, क्लिष्टदुःखस्य तत्र तत्त्वतो बाधकत्वात्, सानुबन्धं क्लिष्टमेतदिति तन्त्रगर्भः, तब्दाधितस्यास्य तथागमनाभावात्, भूयस्तदनुभवोपपत्तेः,
ભાવાર્થ-અંતરંગ હેતુભૂત ક્ષયોપશમરૂપ માર્ગના અભાવમાં (બહિરંગ ભૂત ગુરૂ વિગેરે સહકારિ કારણો હોવા છતાંય) સમ્યગદર્શનાદિ ગુણોના લાભનો અભાવ છે. સબબ કે; ક્ષયોપશમ માર્ગ, વિષમ (ઉંચોનીચોઅસમ-ઉલ્ટો વિરૂદ્ધ કે ન્યૂન) વિસંસ્થલ ચલાચલ-અલિત થવાથી મનોવ્યાઘાત, (મનમાં એકાએક વધુ અથડામણફટકો-ઝટકો-કંપન) સમ્યગદર્શન આદિ ગુણસ્થાનની પ્રાપ્તિરૂપ કાર્યને રોકે છે. અર્થાત્ સમ્યગદર્શન આદિ ગુણસ્થાનની પ્રાપ્તિરૂપ કાર્યના પ્રત્યે માર્ગ વિષમતાજન્ય મનોવ્યાઘાત, પ્રતિબોધક છે-અવરોધક છે.
–કેવા ક્ષયોપશમથી સમ્યગદર્શન આદિ ગુણોનો લાભ થાય છે. તેનું દિગદર્શન–
તથા ચણાનુબંધ (ઉત્તરોત્તર અનુબંધ-સંબંધવાળા-મુગાનુયાયી-પ્રભૂતામ-અવિચ્છિન્નપ્રવાહવાળા) ક્ષયોપશમથીમિથ્યાત્વમોહનીય આદિના ક્ષયોપશમથી સમ્યગદર્શન ગુણસ્થાનોની પ્રાપ્તિ થાય છે.
અર્થાત્ સમ્યગદર્શનઆદિગુણલાલરૂપ કાર્યના પ્રત્યે સાનુબંધાયોપશમ હેતુ છે. અન્વય–સાનુબંધ લયોપશમ હોય તો જ સમ્યગદર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થાય છે.
વ્યતિરેક સાનુબંધ લયોપશમના અભાવમાં સમ્યગદર્શનાદિ ગુણ લાભ રૂપ કાર્યનો અભાવ થાય છે. આવા અન્વય વ્યતિરેકથી પ્રકૃતકાર્યકારણભાવનો નિશ્ચય જાણવો.
-નિરનુબંધ લયોપશમ હોયે છતે ફિલષ્ટકર્મથી સમ્યગદર્શન આદિ ગુણલાભ રોકાય છે એ વિષયની ચર્ચા
એવચ નિરનુબંધ (ઉત્તરોત્તર અનુબંધ-સંબંધ વગરનો મુખ્યને નહીં અનુસરનારો અત્યંત અલ્પ-વિચ્છિન્ન પ્રવાહવાળો) ક્ષયોપશમ હોયે છતે તત્ત્વથી-અંતરંગવૃત્તિથી સમ્યગદર્શન આદિ ગુણ પ્રાપ્તિના પ્રત્યે ફિલષ્ટકર્મ, પ્રતિબંધક-અવરોધક છે.
-ફિલષ્ટકર્મનું સ્વરૂપવર્ણન
ફિલષ્ટકર્મ=સાનુબંધ, (પરંપરા-ઉત્તરોત્તર અનુબંધવાળું-અવિચ્છિન્ન પ્રવાહવાળું) ફલેશકારી-દુઃખ-પીડાકારી જે કર્મ તે ફિલષ્ટકર્મ' તરીકે ઓળખાય છે. પરંતુ તત્કાલ-તરત જ પરમકલેશ-દુઃખકારી પણ, સ્કંદક આચાર્યના શિષ્યના કર્મની માફક કે મહાવીર પ્રભુના કર્મની માફક કર્મ તે “કિલષ્ટકર્મ કહેવાતું નથી.) આ પ્રવચન (શાસ્ત્ર સિદ્ધાંત) નો પરમ-સર્વોત્તમ, ગર્ભ-રહસ્ય-સાર સમજવો.
કક
અસર મસા.
કાકા
, ભદ્રકાશિત -
ગુજરાતી અનુવાદક