________________
अस्पृशद्गतिवादः त्यावगाहनस्पर्शनयोस्तौल्योक्तिश्च विवक्षामपेक्षत एवेति सूक्ष्ममीक्षणीयम् ॥
अन्तरालप्रदेशस्पर्शनन्तु प्रवचनवचनस्य लेशमपि जानता न वक्तुं शक्यमिति दृढमवधारणीयम् । तथा चाऽऽचचक्षिरे 'उज्जुसेढीपडिवन्ने'-इत्याद्यौपपातिकोपाङ्गप्रतीकव्याख्यानावसरे श्रीमदभयदेवसूरयः । ऋजुः-अवक्रा, श्रेणिः-आकाशप्रदेशपङ्क्तिः , ताम् ऋजुश्रेणिं प्रतिपन्न:- आश्रितः । अफुसमाणगइत्ति
અસ્પર્શોપનિષદ્ તુલ્ય કહેવી, એમાં વિવક્ષાની અપેક્ષા છે જ એ સૂક્ષ્મ દૃષ્ટિએ જોવું જોઈએ.
પણ જે પ્રવચનના વચનનો અંશ પણ જાણે છે, તે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના થાય છે એવું ન જ કહી શકે એવો દઢતાથી નિશ્ચય કરવો જોઈએ. ઔપપાતિક-ઉપાંગસૂત્રનું એક પ્રતિક છે ઋજુશ્રેણિપ્રતિપન્ન'. તેની વ્યાખ્યાના અવસરે શ્રી અભયદેવસૂરિજીએ પણ તે પ્રમાણે કહ્યું છે – ઋજુ એટલે અવક્ર. શ્રેણિ એટલે આકાશપ્રદેશોની પંક્તિ, તે 8 જ શ્રેણિને પ્રતિપન્ન એટલે આશ્રિત. અસ્પૃશદ્ગતિમાનું, “એટલે જેની ગતિ સિદ્ધિક્ષેત્ર અને