SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २८ अस्पृशद्गतिवादः सिद्धिं गच्छति" इति । विशेषावश्यकवृत्तावपि મયમેવાશયો દ્રષ્ટ: | અસ્પર્શોપનિષદુ વિશેષાવશ્યકની વૃત્તિમાં પણ આ જ આશય સમજવો. વિશેષાવશ્યકમાં કહ્યું છે – रिउसेढीपडिवन्नो समयपएसंतरं अफुसमाणो एगसमएण सिज्झइ, अह सागारोवउत्तो सो ॥३०८८॥ જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે, જે બીજા સમયનો કે બીજા પ્રદેશનો સ્પર્શ નથી કરતો, એવો સાકારોપયુક્ત જીવ એક સમયમાં સિદ્ધ થાય છે. આ ગાથાની વૃત્તિમાં આ મુજબ કહ્યું છે – सुबोधा, नवरं समयेत्यादि, एकसमयादन्यत् समयान्तरमस्पृशन्नवगाढप्रदेशेभ्योऽपराकाशप्रदेशाश्चास्पृशन्नचिन्त्यया शक्त्या सिद्धिं गच्छतीति भावार्थः । સુગમ છે. માત્ર સમય ઈત્યાદિ જે કહ્યું, તેનો અર્થ એ છે કે એક સમયથી અન્ય બીજા સમયને નહીં સ્પર્શતો અને પોતે જેમાં અવગાહન કર્યું છે, એ પ્રદેશો સિવાયના આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના અચિન્ય શક્તિથી મોક્ષે જાય છે. ઉપરોક્ત વૃત્તિના પાઠમાં જે અપરાપર (અપર
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy