________________
२८
अस्पृशद्गतिवादः सिद्धिं गच्छति" इति । विशेषावश्यकवृत्तावपि મયમેવાશયો દ્રષ્ટ: |
અસ્પર્શોપનિષદુ વિશેષાવશ્યકની વૃત્તિમાં પણ આ જ આશય સમજવો. વિશેષાવશ્યકમાં કહ્યું છે –
रिउसेढीपडिवन्नो समयपएसंतरं अफुसमाणो एगसमएण सिज्झइ, अह सागारोवउत्तो सो ॥३०८८॥
જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે, જે બીજા સમયનો કે બીજા પ્રદેશનો સ્પર્શ નથી કરતો, એવો સાકારોપયુક્ત જીવ એક સમયમાં સિદ્ધ થાય છે.
આ ગાથાની વૃત્તિમાં આ મુજબ કહ્યું છે –
सुबोधा, नवरं समयेत्यादि, एकसमयादन्यत् समयान्तरमस्पृशन्नवगाढप्रदेशेभ्योऽपराकाशप्रदेशाश्चास्पृशन्नचिन्त्यया शक्त्या सिद्धिं गच्छतीति भावार्थः ।
સુગમ છે. માત્ર સમય ઈત્યાદિ જે કહ્યું, તેનો અર્થ એ છે કે એક સમયથી અન્ય બીજા સમયને નહીં સ્પર્શતો અને પોતે જેમાં અવગાહન કર્યું છે, એ પ્રદેશો સિવાયના આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના અચિન્ય શક્તિથી મોક્ષે જાય છે.
ઉપરોક્ત વૃત્તિના પાઠમાં જે અપરાપર (અપર