SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ अस्पृशद्गतिवादः २९ अपरापरपदस्यापि व्यवहितार्थलाक्षणिकत्वसम्भ વાત્ । चूर्ण्यादिवचनसमर्थनाय चेयं सूक्ष्मेक्षिका । -અસ્પર્શોપનિષદ્ ?) શબ્દ છે એમાં પણ વ્યવહિતાર્થની લક્ષણા થવી સંભવિત છે. માટે અમે જેમ અતિરિક્તનો અર્થ વ્યવહિત કર્યો, એ જ આશય વિશેષા-વશ્યક ભાષ્યમાં પણ સમજવો જોઈએ. આવશ્યક-ચૂર્ણિ વગેરેના વચનનું સમર્થન ક૨વા માટે આ સૂક્ષ્મદ્રષ્ટિ અપનાવી છે. મુખ્યવૃત્તિએ જે સિદ્ધાન્તાભિમત પદાર્થ છે એ તો અમે શરૂઆતમાં જ રજુ કર્યો છે કે, સિદ્ધિગમન વખતે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ થતો જ નથી. હમણા અતિરિક્તનો અર્થ વ્યવહિત લઈને જે રીતે અવગાહનાથી વ્યવહિત પ્રદેશોનો સ્પર્શ થતો નથી, એ રીતે સંગતિ કરીએ છીએ. એ ચૂર્ણિકાર અને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિના વચનના સમર્થન માટે
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy