SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪3 જયવીયરાય સૂત્ર સત્કારપૂર્વક આસેવનને કારણે શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ થવાથી આને=પ્રણિધાન કરનાર મહાત્માને, સકલ ઉપાધિની શુદ્ધિ છે. પંજિકા - इदमेव भावयति'अतिगम्भीरोदारमिति प्राग्वत्, एतत्-प्रणिधानं, कुत इत्याह- अतः प्रणिधानाद, हिः यस्मात्, प्रशस्तभावलाभात् रागद्वेषमोहैरच्छुप्तपरिणामप्राप्तेः, किमित्याह- विशिष्टस्य-मिथ्यात्वमोहनीयादेः शुद्धमनुजगतिसुसंस्थानसुसंहननादेश्च कर्मणो यथायोगं क्षयोपशमस्य-एकदेशक्षयलक्षणस्य, 'आदि'शब्दाद् बन्धस्य, भावतः सत्तायाः, प्रेत्य प्रधानधर्मकायादिलाभः प्रधानस्य-दृढसंहननशुभसंस्थानतया सर्वोत्कृष्टस्य, धर्मकायस्य-धाराधनारीशरीरस्य, 'आदि'शब्दादुज्ज्वलकुलजात्यायुर्देशकल्याणमित्रादेः, लाभः प्राप्तिः, ततः किमित्याह- तत्र-धर्मकायादिलाभे, अस्य-प्रणिधानकर्तुः, सकलोपाधिविशुद्धिः प्रलीननिखिलकलकस्थानतया सर्वविशेषणशुद्धिः, कथमित्याह,-दीर्घकालं-पूर्वलक्षादिप्रमाणतया, नैरन्तर्येण=निरन्तरायसातत्येन, સરસ્વ=બિનપૂના, માસેવન નુભવઃ, તેન, શ્રદ્ધા=શુદ્ધમારિ , વીર્થસનુષ્ઠાન, स्मृतिः अनुभूतार्थविषया ज्ञानवृत्तिः, समाधिः=चित्तस्वास्थ्यं, प्रज्ञा=बहुबहुविधादिगहनविषयाऽवबोधशक्तिः, तासां वृद्ध्या प्रकर्षण, अनासेवितसत्कारस्य हि जन्तोरदृष्टकल्याणतया तदाकाङ्क्षाऽसंभवेन चेतसोऽप्रसन्नत्वात् श्रद्धादीनां तथाविधवृद्ध्यभाव इति। પંજિકાર્ય - નેવ માવતિ .. તથવિઘવૃધ્યભાવ રૂતિ છે. આને જ ભાવન કરે છે=સ્વલ્પકાળ સેવાયેલું પ્રણિધાન પણ સકલ કલ્યાણનું આક્ષેપક હોવાથી શોભન છે એમ પૂર્વમાં કહ્યું એને જ સ્પષ્ટ કરે છે – અતિગંભીર ઉદાર એ શબ્દનો અર્થ પૂર્વની જેમ છત્રસિદ્ધ ભો ! પયઓ એ ગાથામાં બતાવેલ એ પ્રમાણે ઘણા શ્રત આવરણના ક્ષયોપશમથી લભ્યપણું હોવાને કારણે અતિગંભીર અને સકલ સુખનું સાધકપણું હોવાથી ઉદાર આ પ્રણિધાન છે=અતિગંભીર ઉદાર આ પ્રણિધાન છે, કયા કારણથી ગંભીર ઉદાર છે? એથી કહે છે – દિ=જે કારણથી, આનાથી=પ્રણિધાનથી, પ્રશસ્તભાવનો લાભ હોવાને કારણે=રાગ-દ્વેષ-મોહથી નહિ સ્પર્શાયેલા પરિણામની પ્રાપ્તિ હોવાને કારણે, શું? શું પ્રાપ્ત થાય છે ? એથી કહે છે = વિશિષ્ટ એવા ક્ષયોપશમ આદિનો ભાવ હોવાથીમિથ્યાત્વ મોહનીય આદિ અને શુદ્ધ મનુષ્યગતિ-સુંદર સંસ્થાન-સુંદર સંઘયણ આદિ કર્મનો યથાયોગ્ય ક્ષયોપશમ આદિ ભાવ હોવાથી અર્થાત્ એક દેશ ક્ષયરૂપ ક્ષયોપશમ અને આદિ શબ્દથી બંધની સત્તા હોવાથી, પ્રત્ય=જન્માંતરમાં, પ્રધાન ધર્મકાયાદિનો લાભ છે=દઢ સંઘયણ શુભ સંસ્થાનપણું હોવાને કારણે સર્વોત્કૃષ્ટ એવા ધર્મ-આરાધનાને યોગ્ય શરીરનો લાભ છે અર્થાત્ પ્રાપ્તિ છે, આદિ શબ્દથી ઉજ્જવળ કુળ-ઉજ્જવળ જાતિ-દીર્ઘ આયુષ્ય-સુંદર દેશ-કલ્યાણમિત્ર આદિની પ્રાપ્તિ છે, તેનાથી શું?=પ્રધાન
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy