SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ લલિતવિસ્તરા ભાગ-૧ છે, અને તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે જીવોને તે યથાર્થ બોધ અને ઉચિત પ્રવૃત્તિના બળથી સર્વ કર્મોનો ક્ષય થાય છે, તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સર્વ કર્મોનો ક્ષય થયેલ હોવાથી તે જીવો કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી તરત જ મુક્તિને પામે છે, તેથી ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરનારા છે, પરંતુ તીર્થની સ્થાપના કરનારા નથી; માટે ભગવાન “આદિકર' છે એ રૂપે ઉપાસ્ય છે, પરંતુ ભગવાન તીર્થંકર' છે એ રૂપે ઉપાસ્ય નથી, એમ માનનારા આગમધાર્મિક વેદવાદીઓના મતનો નિરાસ કરવા માટે નમુત્થણે સૂત્રમાં તિરાનું પદ દ્વારા ભગવાનની સ્તુતિ કરાયેલ છે. सूत्र: तित्थयराणं ॥४॥ सूत्रार्थ : तीर्थं३२ सेवा लगवानने नमवार थामो. ॥४॥ ललितविस्तर : तत्र तीर्थकरणशीलाः तीर्थकराः, अचिन्त्यप्रभावमहापुण्यसंज्ञिततन्नामकर्मविपाकतः, तस्यान्यथा वेदनाऽयोगात्, तत्र येनेह जीवा जन्मजरामरणसलिलं मिथ्यादर्शनाविरतिगम्भीरं महाभीषणकषायपातालं सुदुर्लध्यमोहावर्त्तरौद्रं विचित्रदुःखौघदुष्टश्वापदं रागद्वेषपवनविक्षोभितं संयोगवियोगवीचीयुक्तं प्रबलमनोरथवेलाकुलं सुदीर्घं संसारसागरं तरन्ति तत्तीर्थमिति, एतच्च यथावस्थितसकलजीवादिपदार्थप्ररूपकम्, अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाऽधारं, त्रैलोक्यगतशुद्धधर्मसंपद्युक्तमहासत्त्वाश्रयम्, अचिन्त्यशक्तिसमन्विताविसंवादिपरमबोहित्थकल्पं प्रवचनं सङ्घो वा, निराधारस्य प्रवचनस्यासम्भवात्, उक्तं च-'तित्थं भंते! तित्थं? तित्थगरे तित्थं?' 'गोयमा! अरहा (प्र.अरिहा) ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउव्वण्णो समणसयो'। ततश्चैतदुक्तं भवति-घातिकर्मक्षये ज्ञानकैवल्ययोगात्तीर्थकरनामकर्मोदयतस्तत्स्वभावतया आदित्यादिप्रकाशनिदर्शनतः, शास्त्रार्थप्रणयनात्, मुक्तकैवल्ये तदसम्भवेनागमानुपपत्तेः, भव्यजनधर्मप्रवर्तकत्वेन परम्परानुग्रहकरास्तीर्थकरा इति तीर्थकरत्वसिद्धिः।४। ललितविस्तरार्थ : त्यां तित्थयराणं पEमां, मर्थित्य नाव महापुण्यची सहित वातनाममा विusel= તીર્થંકરનામકર્મના ઉદયથી, તીર્થના કરણશીલ તીર્થને કરવાના સ્વભાવવાળા, તીર્થકરો છે; કેમ કે તેનો અન્યથા વેદનનો અયોગ છે=તીર્થંકરનામર્મનો તીર્થને કર્યા વગર વેદનની પ્રાપ્તિ છે. त्यां='तार्थsर' शEभां, गावडे महीतमां, पो १०-१रा-भरए।३पी पाelan,
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy