________________
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૨/૯)]
“કાર્યભેદઈ શક્તિભેદ”-ઇમ વ્યવહારિ વ્યવહરિઈ રે; નિશ્ચય- “નાના કારય-કારણ એકરૂપ” તે ધરિ રે /રા (૧૮) જિન.
(ઈમe-એમ કાર્યભેદઈ તત્ર (કારણે) કાર્યનિરૂપિત સમુચિતશક્તિનો ભેદ (વ્યવહારિંz) | વ્યવહારનયે વ્યવહારીઈ. શક્તિભેદનિરૂપક ઉપાધિભેદ થઈ તે માટઈં. જિમ એક જ આકાશઈ ઘટાઘુપાધિભેદું “ઘટાકાશ', “પટાકાશ', “મઠાકાશ' ઈત્યાદિ ભેદ જાણીઈ.
ઈમ એકેક કાર્યની ઓઘ-સમુચિતરૂપ અનેક શક્તિ એક *દ્રવ્યની ઉપામિયઈ, તે વ્યવહારનયઇ કરીનઈ* વ્યવહરિઈ. તે નય કાર્ય-કારણભેદ માનશું છઇં.
(તે) નિશ્ચયનયથી (નાના કારય-કારણ એકરૂપત્ર) નાનાજાતીય નાનાદેશીય"નાના કાર્યકર્રણએકશક્તિસ્વભાવ જ દ્રવ્ય હૃદયમાંહિ ધરિયઈ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ.
'अत एव नैतन्नये स्थिरपक्षे क्षणभङ्गपक्षे वा कार्यभेदे कारणस्वभावभेदः, क्रमिकाऽक्रमिकनानाकार्यकरणैकस्वभावक्रोडीकृतत्वात् ।'
*તે તે દેશ-કાલાદિકની અપેક્ષાઇં એકનઈ અનેકકાર્યકરણસ્વભાવ માનતાં કોઈ દોષ નથી.
કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિ જ અંતભૂત છઈ. તેણઈ તેહનું પણિ “વિપુલપણું ન હોઈ.
તથા શુદ્ધ નિશ્ચયનયનઈ મતઈં કાર્ય મિથ્યા છઈ, “ભાવિને ઘ ચન્નાસ્તિ, વર્તમાને પિ તત્તથા” (.૧૩/૬૮) રૂતિ વાના કાર્ય-કારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છઇ, તે જાણવું.* 1ર/લા
र कार्यभेदे हि शक्तिस्तु भिद्यते व्यवहारतः।
नानाकार्येकशक्तिस्तु द्रव्यभावो हि निश्चये ।।२/९ ।।
૫
- પ
AT
:
કાર્યભેદ શક્તિભેદસાધક : વ્યવહારનાય શ્લોકાર્થ:- વ્યવહારનયથી કાર્ય બદલાતા શક્તિ અવશ્ય બદલાય છે. નિશ્ચયનયના મતે તો અનેક કાર્યોને કરવાની એક શક્તિ એ જ દ્રવ્યનો સ્વભાવ છે. (૨૯)
* વ્યવહાર-નિશ્ચયનું પારમાર્થિક પ્રયોજન * આધ્યાત્મિક ઉપનય :- એક જ આત્મા નરક, તિર્યંચ વગેરે વિવિધ ગતિઓમાં ભટકે છે અને પુસ્તકોમાં “કારય..” પાઠ. કો.(૪)માં કારજ પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં “રૂપે પાઠ. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧)માં છે. * ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ધ.માં નથી.
પુસ્તકોમાં “પાસિઈ પાઠ છે. કો.(૭) + લા.(૨)નો પાઠ લીધો છે. ફુ પુસ્તકોમાં “...કાર્યકારણ...” પાઠ. લી.(૨+૩) + P(૨+૩)નો પાઠ લીધો છે. *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો. (૯)+સિ.માં છે. જ કો.(૧૨)માં “કારણાંતરથી” પાઠ. કો.(૧૦)માં ‘વિકલ...' પાઠ.