________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૨/૭)]
ઇહાં વલી દૃષ્ટાન્ત કહઇ છઇ :
ઘૃતની શક્તિ યથા તૃણભાવઈ જાણી પણિ ન કહાઇ રે;
*દુગ્ધાદિક ભાવઇ તે જનનઈ ભાખી ચિત્તિ સુહાઈ રે ।।૨/૭।। (૧૬) જિન. (યથા=) જિમ ધૃતની '= ધૃત કરવાની શક્તિ તૃણભાવઈ = તૃણપર્યાયઅે પુદ્ગલમાંહિ છઇં. નહીં તો તૃણઆહારથી ધેનુ દૂધ દિઇ છઇં, તે દૂધમાંહિં ધૃતશક્તિ કિહાંથી આવીઈ ? ઈમ અનુમાન પ્રમાણઇં તૃણમાંહિ જાણી, પણિ ધૃતશક્તિ ‘વ્યવહારયોગ્ય ભાવઈ (કહાઈ=) સ કહવાઈ નહીં. તેહ માટઈં તે ઓઘશક્તિ કહિયŪ. અનઇ *તત્કાર્યે સમુચિતશક્તિ કહિઈં. शक्तेरेव तत्कार्यशक्तत्वव्यवहारहेतुत्वात् । अत एव “शक्तयः सर्वभावानां कार्याऽर्थापत्तिगोचरा: " (સમ્મતિવૃત્તિ ૧/૧ પૃ.૧૪, ૩પવેશપવવૃત્તિ-૩૪૩) કૃતિ પ્રવાઃ ।*
તૃણનઇ દુગ્ધાદિક ભાવઈ = દુગ્ધ-દધિ પ્રમુખ પરિણામઈં ધૃતશક્તિ કહીયŪ. તે ભાખી થકી જનનઈ લોકનઈં ચિત્તિ સુહાઈ = ગમેં વ્યવહારહેતુસમ્મત્તે. તે માટઈં તે સમુચિતશક્તિ કહિયŪ. અનંતર કારણમાંહઇં સમુચિતશક્તિ, પરંપર કારણમાંહઈ ઓઘશક્તિ એ વિવેક.
=
એહ ૨નું જ અન્યકારણતા ૧. પ્રયોજકતા ૨. એહ બિ બીજાં નામ નૈયાયિક કહઈ છઇ, તે જાણવું. ૨/ગા
'परामर्शः
--
૩૯
घृतशक्तिर्यथा शस्ये ज्ञायतेऽपि न कथ्यते ।
दुग्धादौ कथिता सा तु लोकचित्ते विराजते ।।२/७ ।।
ઓઘશક્તિના અને સમુચિતશક્તિના ઉદાહરણ
ઘાસમાં ઘી બનવાની શક્તિ જણાય છે પણ કહેવાતી નથી. પરંતુ ‘દૂધ વગેરેમાં
શ્લોકાર્થ
♦ પુસ્તકોમાં ‘પિણ' પાઠ છે. પા. + P(૨+૩+૪)માં ‘પણિ’ પાઠ છે. બન્નેનો અર્થ ‘પણ' થાય છે. કો.(૩)માં ‘પણ’ પાઠ છે.
♦ કો.(૧૦)માં ‘કહવાઈ’ પાઠ.
♦ શાં.+ધ.માં ‘દુગધા...' પાઠ. અહીં કો(૨)નો પાઠ લીધેલ છે.
♦ પુસ્તકોમાં ‘ચિત્ત’ પાઠ. કો.(૬+૭+૮+૧૧)નો પાઠ લીધો છે.
· ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+ આ.(૧) માં છે.
F કો.(૯)માં ‘પિણ વ્યવહાર યોગ્યતા વિના કહી ન જાઈં' પાઠ.
*.* ચિહ્નઢયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.માં છે. I સિ.+આ.(૧)માં ‘પર્યાય’ પાઠ.
* પુસ્તકોમાં ‘વ્યવહારદેતુસમ્પન્નેઃ' પાઠ નથી. ફક્ત સિ.માં છે.
* પુસ્તકોમાં ‘અન્યકારણતા' પાઠા. ૧. ઈષ્ટ સાધનતા, પ્રયોજનતા. પાલિ. * મ.માં ‘નૈયાયિક' શબ્દ નથી. ધ.માં છે.