________________
બુદ્ધિને બહુ બહુ
તો ઉપકરણની. સજાવટમાં રસ છે.
શ્રદ્ધા
અંત:કરણની નિર્મલતામાં અભીપ્સા ધરાવે છે.
• બુદ્ધિને બહુ બહુ તો
ઉપકરણની સજાવટમાં રસ છે. શ્રદ્ધા અંતઃકરણની નિર્મલતામાં
અભીપ્સા ધરાવે છે.
• મોટા ભાગે સાધનામાં
ક્વોન્ટીટી પ્રધાન બને છે. ઉપાસનામાં ક્વોલિટી પ્રધાન હોય છે.