________________
[અધ્યાત્મ અનુયોગ સહિત એ દ્રવ્યાનુયોગની લેશથી “પ્રાપ્તિ પોતાના આત્માનઈ કૃતકૃત્યતા કઈ છઈ – તે કારર્ણિ ગુરુચરણ-અધીન, સમય સમય ઈણિ યોગઈ લીન; સાધુ જે કિરિયા વ્યવહાર, તેહ જ અખ્ત મોટો આધાર ૧/૮ (૮)
તે કારણિ = દ્રવ્યાનુયોગની બલવત્તાનઈ હેતઈ, ગુરુચરણનઈ અધીન થકા, એણઈ ન કરી મતિકલ્પના પરિહરી, સમય સમય = "ક્ષણ પ્રતે ઈણિ યોગઈ = દ્રવ્યાનુયોગશું વિચારે લીન = આસક્ત થકા, જે ક્રિયાવ્યવહારે ઈચ્છાયોગરૂપ જ્ઞાનાચારાઘારાધનરૂપ સાધું છું.
તેહિ જ અહનઈ મોટો આધાર છઈ. જે માટઈ ઇમ ઈચ્છાયોગ સંપજઈ. તન્નક્ષણમ્ - “कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादिनः।। વિનો ઘર્મયોગો ય છાયા સહિતઃ” (7.વિ.૭ ચોરાષ્ટિ.રૂ) તૃતિવિસ્તરાલો ૧/૮ म : तद् गुरुचरणाधीनो लीनश्चाऽत्र प्रतिक्षणम् ।
इच्छायोगेन सानोमि स एवाऽऽलम्बनं मम ॥१८॥
ઈચ્છાયોગ અમારું આલંબન & ળિોકાળ- તેથી ગુરુ ભગવંતના ચરણકમલને આધીન રહી, પ્રતિક્ષણ દ્રવ્યાનુયોગમાં લીન બનીને વા ઈચ્છાયોગથી હું જ્ઞાનાચારાદિને આરાખું છું. તે જ ખરેખર મારું આલંબન છે. (૧/૮)
જ વર્તમાનકાળમાં રાખવા યોગ્ય સાવધાની જ વાળા :- આત્મદ્રવ્ય ભાવુક છે. જેવા જેવા આદર્શો મનમાં રાખેલા હોય તથા ર જેવા જેવા નિમિત્તની વચ્ચે જીવ ગોઠવાયેલો હોય તેવા તેવા આદર્શની અને નિમિત્તની આત્મા ઉપર ત પ્રબળ અસર સામાન્યથી વર્તતી હોય છે. તેથી પોતાના જીવનમાં પ્રમાદ આદિ દોષના લીધે પંચાચારપાલનમાં છે કોઈક પ્રકારની ઊણપ વર્તતી હોય તો તેવા સંયોગમાં આત્માર્થી જીવે ઊંચા આદર્શો મનમાં લાવી
परामर्श
જ લા.(૨)માં “પ્રીતિ’ પાઠ. છે. આ.(૧)માં “જે પાઠ. કો.(૧૩)માં “તિણિ' પાઠ. મ.મો.(૨)નો પાઠ લીધો છે. * આ.(૧)+કો.(૨+૪)માં “કારણ' પાઠ. 3 મો.(૨)માં “સાધ' પાઠ. • કો.(૩)માં “સાર્ધ જો' પાઠ.
લી.(૧)લ્લા.(૨)માં “જે પાઠ. કેમ કો.(૧૧)માં “વલ્લભતાનૈ’ પાઠ.
પુસ્તકોમાં “ક્ષણ પ્રાઁ પાઠ નથી. આ.(૧)માં છે. * પુસ્તકોમાં ‘વિચારે નથી. આ.(૧)માં છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે.