________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૪/૮)]
હિવઇં એહ જ વિવરીનઈં દેખાડઈ છઈ -
જેહનો ભેદ અભેદ જ તેહનો, રૂપાંતરસંયુતનો રે;
રૂપાંતરથી ભેદ જ *તેહનો, મૂલ હેતુ નય શતનો રે ।।૪/૮૫ (૪૮) શ્રુત જેહનો ભેદ, તેહનો જ રૂપાંતરસહિતનો અભેદ હોઇ. જિમ સ્થાસ, કોશ, કુશૂલ, ઘટાદિકનો ભેદ છઇ, અનઈં તેહજ *મૃદ્રવ્યત્વવિશિષ્ટ અનર્પિત-સ્વપર્યાયનો અભેદ છઇ. તેહનો જ રૂપાંતરથી ભેદ હોઇ. જિમ સ્થાસ-કોશ-શૂલાદિકપર્યાય વિશિષ્ટ મૃદ્રવ્યપણઈ તેહનો જ સ
ૉ.
ભેદ હોયઇ.
એ ભેદ નઈં અભેદ છઈ, તે (નય શતનો=) સઇગમે* નયનો મૂલ હેતુ છઇ. સાત નયના જે સાતસઈં ભેદ છઇ, તે એ રીતે દ્રવ્ય-પર્યાયની અર્પણા-અનર્પણાઈં થાઇ. તે વિસ્તાર તારનવવાધ્યયન માંહઈં પૂર્વિ હુંતા. હવણાં દ્વાવારનય માંહઈ વિધિ, વિધિ-વિધ (દા.ન.વ.૧/૧) ઈત્યાદિ રીતિ એકેક નયમાંહિ ૧૨-૧૨ ભેદ કુમતના ઊપજતાં કહિયા છઇ. ઈતિ ગાથા ૮મીનો અર્થ. ॥૪/૮૫
परामर्श:
ययोर्भेदस्तयो रूपान्ययुतयोरभिन्नता ।
अन्यरूपेण तद्भेदः ततो नयशतोदयः । ।४ / ८ ॥
૧૦૭
ભેદના આશ્રયમાં અભેદની સિદ્ધિ
શ્લોકાર્થ :- સ્વરૂપે જે બે પદાર્થોમાં ભેદ છે તેનાથી અન્ય સ્વરૂપે તે જ બે પદાર્થોમાં અભેદ છે. તથા તેમાં જ અન્ય સ્વરૂપે ભેદ હોય છે. તેથી જ સેંકડો નયોનો પ્રાદુર્ભાવ થાય છે. (૪/૮) ટા * સમતા ટકાવવા વિવિધ દૃષ્ટિકોણ સ્વીકાર્ય
}}
આધ્યાત્મિક ઉપનય :- નયના બે, પાંચ, સાત અને સાતસો ભેદો એવું સૂચવે છે કે કોઈ પણ પદાર્થને, વિચારને, વ્યક્તિને, પરિસ્થિતિને, વસ્તુને કે ઘટનાને-પ્રસંગને ફક્ત એક જ દૃષ્ટિકોણથી ખતવી
• આ.(૧)માં ‘અભેદ ભેદ' પાઠ.
♦ લા.(૧)+લા.(૨)+મ.+ધ.માં ‘રૂપંત...' પાઠ આ.(૧)+કો.(૭)નો પાઠ લીધો છે.
♦ આ.(૧)માં ‘તેહનો ભિન્ન ભિન્ન' પાંઠ.
* કો.(૯)+સિ.માં ‘મૃદ્રવ્યવિશિષ્ટ’ પાઠ.
I ‘જ ભેદ' પાઠાંતર
* મ.+શાં.માં ‘પર્યાય' નથી. સિ. + P(૨+૩+૪) + કો.(૭+૯+૧૨+૧૩)માં છે.
* સઇગમ = સેંકડો યુક્તિ, સેંકડો માર્ગ. (આધારગ્રંથ- ઉષાહરણ-વીરસિંહકૃત) કો.(૭)માં ‘શયગમે’ પાઠ. અર્થ સમાન છે.
* પુસ્તકોમાં ‘વિસ્તાર' પદ નથી. આ.(૧)માં છે. આ.(૧)માં ‘શતાર’ નથી. ~ ફક્ત લી.(૩)માં ‘કુમતના’ પાઠ છે. ... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે.