________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૩/૧૦)]
હિવઈ એ મત દૂષણ દેખાડઈ છઈ -
તે મિથ્યા, નહીં સર્વથા જી, અછતો વિષય અતીત;
પર્યાયાર્થ તે નહીં જી, દ્રવ્યાર્થે છઈ નીત† રે ।।૩/૧૦ના (૩૫) વિકા. “અછતાની જ્ઞપ્તિની ચિં અછતાની ઉત્પત્તિ હોઈ” - ઈમ નૈયાયિક કહિઉં, તેહ મત મિથ્યા = અલીક છઈં. જેહ માટઈં અતીત વિષય ઉપલક્ષણથી અનાગત વિષય· ઘટાદિક, જ્ઞાનમાંહિં ભાસે છે તે સર્વથા અછતો નથી. તેહ પર્યાયારથથી નથી; દ્રવ્યારથથી છઈ. સદાઈ છઈં. નષ્ટ ઘટ પણિ મૃત્તિકારૂપŪ વિષાણ* સરખો જ થાઈ.
તે પ્રકાર કહે છઈ1 - (નીત=) છઈ. સર્વથા ન હોઈ તો શશશૃંગ *= શશના
નિત્ય
* तथा च घटादिकं यदि सर्वथा असत् स्यात् नोत्पद्येत शशविषाणवदिति प्रसङ्गापादनमव्याहतमेव । 'असत्ख्यात्यभावेन उक्तदृष्टान्ताऽसिद्धि:' इत्युक्तावपि तेन रूपेण उत्पत्तौ तेन रूपेण असत्त्वस्य च प्रयोजकत्वे रूपान्तरेण सत्त्वम् अर्थात् सिध्यत्येवेति द्रष्टव्यम् । * ॥3/१०||
परामर्शः
=
तन्न, नैकान्ततोऽसत्त्वमतीतविषयस्य हि ।
पर्यायार्थादसत्त्वेऽपि नित्यो द्रव्यार्थतः स तु ।।३ / १० ।।
૭૯
ૐ અતીત આદિ વિષય પર્યાયાર્થથી અસત્
શ્લોકાર્થ :- નવમા શ્લોકમાં નૈયાયિકે જણાવેલી વાત બરોબર નથી. કારણ કે અતીત વિષયક પણ એકાંતે અસત્ નથી. પર્યાયાર્થથી અસત્ હોવા છતાં પણ દ્રવ્યાર્થથી તે નિત્ય જ છે. (૩/૧૦) ઉચિત વ્યવહાર અને દુર્ભાવત્યાગ : નચદ્ધયપ્રયોજન
આધ્યાત્મિક ઉપનય :- ‘અતીત-અનાગત પદાર્થ પર્યાયાર્થિક નયથી વર્તમાનકાળમાં અસત્ છે'
♦ પુસ્તકોમાં ‘પર્યાયારથ' પાઠ.કો.(૨)નો પાઠ લીધો છે.
× મ.+શાં.માં ‘દ્રવ્યારથ' પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે.
♦ પુસ્તકોમાં ‘નિત્ય’ પાઠ. કો.(૧૨)+લા.(૨)નો પાઠ લીધો છે. કો.(૫+૮)માં ‘નિત' પાઠ.
♦ પુસ્તકોમાં ‘નૈયાયિક' પદ નથી. કો.(૯) + સિ. + આ.(૧)માં છે.
* પુસ્તકોમાં ‘અલીક છઈં' પાઠ નથી. આ.(૧)માં છે.
. ચિહ્નદ્રય-મધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩) + સિ. + આ.(૧)માં છે.
ૐ શાં.માં ‘નમી’ અશુદ્ધ પાઠ.
I...] ચિહ્નદ્વય-મધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે.
*.* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ માત્ર લા.(૨)માં છે.
* ફક્ત લા.(૨)માં ‘જ' છે.
*.* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે.