________________
શ્રુત ભક્તિ સદ્દભાગી
શ્રી જૈન પંચમહાજન સંઘ
કૃતનિધિ માલવાડા (રાજ) .
દીંક્ષાની ખાણ સમા અમારા નગરમાંથી અનેક માત્માનો સંગમ પંથને વરેલ છે. ગાથા ૨૫ વર્ષ પહેલા એક અણમોલ હીર ગજાણી પરિવારમાંથી નાળેલ, જે ખુશાલ માંથી મુનિ દુવિજય બન્યા, જે કાજે અને કવિ શાસન પ્રભાવના ૪૨તા પ.પૂ.યુવાચાર્ચ ૨નાકરસૂરિશ્વરજી મ.સા. નામે સુપ્રસિદ્ધ બનેલ છે.
તેઓશ્રીના ૨૫ વર્ષના સંગમ પર્યાયના અનુમોદના પ્રસંગે અમારા શ્રી સંઘને પ્રમાહામીમાંસા નામના અનુપમ ગ્રંથની શ્રુત ભકિતનો સુઅવસર પ્રાપ્ત થયો તે બદલ ઘન્યતા અનુભવીએ છીએ.
લી. જેના પંચમહાજન સંઘ
માલવાડા (રાજ.)