________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૪પ-૩૪૮ સદાસ્થાયી - કદી પણ ક્ષરતો નથી એવા અક્ષર અમૃત છે. એટલે આમ અહ, ભગવત્ પ્રણીત આહ દર્શનના અનેકાંત સિદ્ધાંતથી વિરુદ્ધપણે આ જુસૂત્ર એકાંતવાદી વસ્તુતત્ત્વને મિથ્યાપણે દેખતો હોઈ, મિથ્યાદેષ્ટિ “અનાહત' - આહત નહિ એવો જાણવો યોગ્ય છે - તો નીવો યેવ્યો मिच्छादिट्ठी अणारिहदो ।
-
સર્વ વિશુદ્ધ જ્ઞાન
-3
૩૯