________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મમય માહસમાં - સર્વતજથી મહતુ મહાતેજમાં - મહાજ્યોતિમાં અચલિત રહીને શુદ્ધ આત્મસ્વભાવમાં રમણતારૂપ - જ્ઞાનદશારૂપ - શાનિપણું આસેવાઓ ! સ્વરૂપ મર્યાદામાં રહીને આત્યંતિક અનુભવ અભ્યાસરૂપ જ્ઞાનદશાનું આસેવન કરાઓ.
આકૃતિ
(જ્ઞાનિતા
પ્રકૃતિ સ્વભાવ નિરત . અજ્ઞાની કર્મફલ વેદક |
પ્રકૃતિ સ્વભાવ વિરત.. |અજ્ઞાનિતા. જ્ઞાની કર્મફલ અવેદક
ત્યજે
ભજે
અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત ! દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત !” - શ્રી દેવચંદ્રજી
“આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.”
અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે અને તેના આધારે જ તે સહુરુષ, અસતુ પુરુષ કલ્પતો આવેલ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૨, ૪૦૧
૫૮૮