________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૪૭
જીવોથી હું હિંસાઉં છું – હણાઉં છું, એવો અધ્યવસાય (ઠોકી બેસાડેલી બુદ્ધિ, આરોપિત ભાવ) “ધ્રુવ - ચોક્કસ - નિયત - ત્રિકાળ અજ્ઞાન છે - “રૂત્યષ્યવસાયો છુવમજ્ઞાન’ અને ‘તે' - અજ્ઞાનમય અધ્યવસાય જેને છે તે - અજ્ઞાનિપણાને લીધે - મિથ્યાષ્ટિ છે - “સ તુ યાતિ સોડજ્ઞનિત્યન્નિધ્યા: ' પણ જેને “તે’ - અજ્ઞાનમય અધ્યવસાય છે નહિ - તે શું સમ્યગુદૃષ્ટિ છે, યસ્ય તુ નાસ્તિ સે જ્ઞામિત્વાન્ સઃિ |
-
સમ્યગુ દૃષ્ટિ
જ્ઞાની વીતરા,
૪૦૫