________________
સમયસાર : આત્મખ્યાતિ
“ભોગથી ઈચ્છા તણો વિરામ, કદી ન થાયે - વધે જ કામ, એક ખાંધેથી ઉતારી ભાર, બીજે લાદવો તે અવધાર ! એમ ચિંતે યોગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ, વિષય વિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે; બેસી સ્વરૂપના ઘરમાંહિ, યોગી સાક્ષી ભાવે આંહિ, પુદ્ગલજાલ તમાસો જુવે, લીલા લ્હેર મફત અનુભવે.” - શ્રી યોગદૃષ્ટિ કળશ' (સ્વરચિત)
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની ,
૩૦૪