________________
સમયસાર : આત્મખ્યાતિ
નિપજી જાને હૈ. યહ જીવકી ક્રિયા હૈ, તિસકા પુદ્ગલ નિમિત્ત હૈ, યહ પુદ્ગલ કી ક્રિયા હૈ તિસકા જીવ નિમિત્ત હૈ ઐસા ભિન્ન ભિન્ન ભાવ ભાસે નાહીં. ઈત્યાદિ ભાવ ભાસે વિના જીવ-અજીવ કા સાંચા શ્રદ્ધાની ન કહિયે. ક્યોંકિ જીવ-અજીવ જનને કા તો યહ હી પ્રયોજન થા, સો ભયા નાહીં. ઔર હિંસાદિક સાવદ્ય યોગ કે ત્યાગ કો ચારિત્ર માને છે (વ્યવહારાભાસી), તહાં મહાવ્રતાદિક
રૂપ કે શુભોપયોગ કો ઉપાદેય રૂપપના કર ગ્રહણ માને હૈ. સો તત્ત્વાર્થસૂત્ર નિષ્કષાય વીતરાગ ભાવરૂપ વિષે આશ્રવ પદાર્થનકા નિરૂપણ કરતે હુએ મહાવ્રત અણુવ્રત કો ભી આશ્રવ શોપયોગ નિયય ચારિત્રઃ ૩૫ કહે હૈ. યહ ઉપાદેય કૈસે હોય ? ઔર આશ્રવ તો બંધ કા સાધક હૈ. મહાવ્રતાદિ ઉપચાર રૂપ ચારિત્ર મોક્ષ કા સાધક હૈ, ઈસલિયે મહાવ્રતાદિક રૂપ આશ્રવ ભાવન હૈ વ્યવહાર ચારિત્ર ચારિત્રપના સંભ નાહીં. સકલ કષાય રહિત જે ઉદાસીન ભાવ તિસ હી
કા નામ ચારિત્ર હૈ. * મુનિ હિંસાદિક તીવ્ર કષાય રૂપ ભાવન કા ત્યાગ કરેં હૈં, કઈ મંદ કષાય રૂપ મહાવ્રતાદિક કો પાલે હૈં, પરન્તુ તિસકો મોક્ષમાર્ગ ન માને હૈ. યહાં પ્રશ્ન-) જે ઐસે હૈ તો ચારિત્ર કે તેરહ ભેદન વિષે મહાવ્રતાદિક કૈસે કહે હૈ ? (તિસકા સમાધાન-) યહ વ્યવહાર ચારિત્ર કહા હૈ, વ્યવહાર નામ ઉપચારકા હૈ. સો મહાવ્રતાદિક ભયે હી વીતરાગ ચારિત્ર હોય હૈ ઐસા સમ્બન્ધ જાન મહાવ્રતાદિક વિષે ચારિત્ર કા ઉપચાર કિયા હૈ. નિશ્ચય કર નિકષાય ભાવ હૈ સો હી સાંચા ચારિત્ર હૈ. ઈસ પ્રકાર સંવર કે કારણનકો અન્યથા જાનતા (વ્યવહારાભાસી) સંવર કા સાંચા શ્રદ્ધાની ન હોય છે. (એવં નવ તત્ત્વનો તે સાચી શ્રદ્ધાની નથી હોતો.) ઔર કઈ જીવ (વ્યવહારાભાસી) તિન શાસ્ત્રન કા ભી અભ્યાસ કરે હૈ, પરન્તુ જહાં જૈસા લિખા
હૈ તૈસે આપ નિર્ણય કર આપ કો આપ રૂપ પર કો પર રૂપ, આશ્રવાદિ કો વ્યવહારા ભાસીનો શાસ્ત્ર આશ્રવાદિક રૂપ નાહીં શ્રદ્ધાન કરે હૈ. મુખ સે તો યથાવતુ નિરૂપણ ઐસા ભી શાન - શ્રદ્ધાન મહાવ્રતાદિ કરે, કિ જિસકે ઉપદેશ સે સમ્યગુ દેષ્ટિ હો જાય. ** યહ કૈસે લિખા તૈસે ચારિત્ર અકિંચિત્ કર નિષ્ફળ ઉપદેશ દે હૈ પરન્તુ આપ અનુભવ નાહીં કરે હૈ. ** ઈસલિયે સમ્યગુ જ્ઞાન
હોતા નાહીં. ઐસે યહ (વ્યવહારાભાસી) ગ્યારહ અ પર્યન્ત પઢે તૌ ભી સિદ્ધિ હોતી નાહીં. સો સમયસારાદિક વિષે મિથ્યાષ્ટિ કે ગ્યારહ અ કી જ્ઞાન હોના લિખા હૈ. યહાં કોઈ કહે જ્ઞાન તો ઈતના હોય હૈ પરન્તુ જૈસે અભવ્ય સૈન કે શ્રદ્ધાન રહિત જ્ઞાન ભયા તૈસે હોય હૈ. (તિસકા સમાધાન-) વહ તો પાપી થા, ઉસકૈ હિંસાદિક કી પ્રવૃત્તિ કા ભય નાહીં થા. પરન્તુ જો જીવ રૈવેયક આદિ વિષે જય હૈ તિસમૈં ઐસા જ્ઞાન હોય હૈ સો તો શ્રદ્ધાન રહિત નાહીં. ઉસકે તો ઐસા શ્રદ્ધાન હૈ, કિ યહ ગ્રન્થ સાચા હૈ, પરનું તત્ત્વ શ્રદ્ધાન સાંચા ન ભયા. સમયસાર વિષે એક હી જીવ કે ધર્મ કા શ્રદ્ધાન, એકાદશાંગ કા જ્ઞાન ઔર મહાવ્રતાદિક કા પાલના લિખા હૈ. “પ્રવચનસાર' વિષે ઐસા લિખા હૈ – આગમજ્ઞાન ઐસા ભયા જિસ કર સર્વ પદાર્થન કો હસ્તામલકવતુ જાને હૈ. યહ ભી જાને હૈ, ઈનકા જાનનહારા મૈં છું. પરંતુ મેં જ્ઞાન સ્વરૂપ હું ઐસા આપ કો પરદ્રવ્ય સે ભિન્ન કેવલ ચૈતન્ય દ્રવ્ય નાહીં અનુભવે હૈ. ઈસલિયે આત્મજ્ઞાન શૂન્ય આગમ જ્ઞાન ભી કાર્યકારી નાહીં. ઈસ પ્રકાર ઉસકે સમ્યગુ જ્ઞાન નાહીં.” - પંડિતપ્રવર ટોડરમલ્લજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશ, સાતમો અધિકાર.
_ _
/
|
અશુદ્ધ ઉપયોગ
શુદ્ધઉપયોગ
જ્ઞાન સ્વભાવ
શુભ અશુભ વિભાવ