________________
સમયસાર : આત્મખ્યાતિ
કરના. શુભપયોગ કો હેય જાન તિન કે ત્યાગ કા ઉપાય કરના. જહાં સુદ્ધોપયોગ ન હો સકે તહાં અશુભોપયોગ કો છોડ શુભ હી વિષે પ્રવના. ઈસલિયે શુભોપયોગ સે અશુભોપયોગ વિષે અશુદ્ધતા કી અધિક્તા હૈ. ઔર શુદ્ધોપયોગ હોય તબ તો પરદ્રવ્ય કા સાક્ષીભૂત હી રહે હૈ. તહાં તો કુછ પરદ્રવ્ય કા પ્રયોજન હી નાહ. ઔર શુભોપયોગ હોય તો તહાં બાહ્ય વ્રતાદિક કી પ્રવૃત્તિ હોય. ક્યોંકિ અશુભોપયોગ કે ઔર પરદ્રવ્ય કી પ્રવૃત્તિ કે નિમિત્ત-નૈમિત્તિક સમ્બન્ધ પાઈયે હૈ ઔર પહિલે અશુભોપયોગ છૂટ શુભોપયોગ હોય, પીછે શુભોપયોગ છૂટ શુદ્ધોપયોગ હોય. ઐસી પરિપાટી હૈ. ઔર કોઈ ઐસે માને કિ શુભોપયોગ હૈ સો શુદ્ધોપયોગ કા કારણ હૈ. સો જૈસે અશુભોપયોગ છૂટ
શુભોપયોગ હોય હૈ, તૈસે શુભોપયોગ છૂટ શુદ્ધોપયોગ હોય હૈ. ઐસે હી શુભોપયોગ શુદ્ધોપયોગનું કાર્યકારણપના હોય તો શુભોપયોગ કા કારણ અશુભોપયોગ ઠહરે. અથવા કારણ નથી દ્રવ્યલિંગી કે શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય હૈ ઔર શુદ્ધોપયોગ હોતા નાહીં.
ઈસલિયે પરમાર્થ સે ઈનકે કાર્ય-કારણપના હૈ નાહીં. જૈસે રોગી કે બહુત રોગ થા, પીછે સ્ટોક રોગ ભયા તો વહ સ્ટોક રોગ તો નીરોગ હોને કા કારણ હૈ નાહીં, કેવલ ઈતના હૈ જો આરોગ્ય હોને કા ઉપાય કરે તો હો જાય સકે હૈ, પરતુ જો સ્ટોક રોગ ી કો ભલા જાન તિસકે રાખને કા યત્ન કરે તો નીરોગ કૈસે હોય? તૈસે કષાયી કે તીવ્ર કષાય રૂપ અશુભોપયોગ થા, પીછે મન્દ કષાય રૂપ શુભોપયોગ ભયા, તો વહ શુભોપયોગ તો નિ:કષાય શુદ્ધોપયોગ હોને કા કારણ હૈ નાહીં. ઈતના હૈ શુભોપયોગ ભયે શુદ્ધોપયોગ કા યત્ન કરે તો હોય સકે હૈ. ઔર જે શુભોપયોગ હી કો ભલા જન તિસકા સાધન કિયા કરે તો શુદ્ધોપયોગ કૈસે હોય ? ઈસલિયે મિથ્યાદેષ્ટિ કા શુભોપયોગ તો શુદ્ધોપયોગ કા કારણ હૈ નાહીં, સમ્યગુદૃષ્ટિ કે શુભોપયોગ ભયે અવશ્ય શુદ્ધોપયોગ પ્રાપ્ત હોય હૈ ઐસે મુખ્યપને કર કહીં શુભોપયોગ કો શુદ્ધોપયોગ કા કારણ ભી કહિયે હૈ ઐસા જાનના.” ઈ. - પં.પ્ર. ટોડરમલજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશ (ઉભયાભાસી વર્ણન).
અશુદ્ધ ઉપયોગ
શુદ્ધઉપયોગ
જ્ઞાન સ્વભાવ
શુભ અશુભ વિભાવ