________________
આ ગ્રંથના આ પ્રથમ વિભાગમાં નાસ્તિકમતનું નિરસન અને આત્મા તથા કર્મની સિદ્ધિ સુંદર રીતે વર્ણવાયેલ છે.
આ ગ્રંથનું સંપાદન કાર્ય પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રીસુશીલવિજયજી ગણિવરે સુંદર રીતે કરેલ હોવાથી, તથા સાઘન પ્રફ સંશોધનનું કામ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે કરેલ હોવાથી, અને નિર્ણયસાગર પ્રેસે રમ્ય રીતે છાપેલ હોવાથી, આ ગ્રંથ સુંદર રીતે અમારા તરફથી બહાર પડે છે, જે બદલ તે સર્વેનો સહર્ષ અમે આભાર માનીએ છીએ. એ ઉપરાંત આ ગ્રંથમાં મદદ કરનાર સદગૃહસ્થોના સ્મરણને પણ વિસરી શકીએ તેમ નથી.
ع
ه
ع
પ્રેસમાં છપાતા ગ્રન્થો૧ “સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહસ્થાસાદિસહિત ૨ “તિલકમંજરી ટિપ્પણક તથા પરાગ સહિત ૩ “નયોપદેશ' નયામૃતતરકિણ અને તરણિસહિત ૪ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્યાદ્વાદવાટીકા સહિત ૫ “અનેકાન્ત વ્યવસ્થા તત્ત્વબોધિનીટીકસહિત ૬ “કાવ્યાનુશાસન અલંકારચૂડામણિ અને પ્રકાશસહિત ૭ “દ્વાર્નાિશિકા' કિરણાવેલીટીકસહિત ૮ ધાતુરનાકર' ભાગ ૧, દ્વિતીયાવૃત્તિ
:
:
م
به