SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદશોને ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતાન્યાકિનીમહત્તરાધર્મસૂનુસૂરિપુરન્દર શ્રીહરિભસૂરીશ્વરવિરચિત શાસવાર્તા સમુચ્ચયનો સંક્ષિપ્ત ભાવાર્થ - ર્તા –પયાસજી મહારાજ શ્રીસુશીલવિજ્ય ગણિવર્ય. ' [હરિગીત - છંદમાં.]. " વદી વિભુ શ્રી વીરને, હરિભસૂરીશ્વર અને, શ્રી નેમિ-લાવણ્યસૂરિને, પજ્યાસ ગુરુવર દક્ષને શાસ્ત્રવાર્તાના સમુચ્ચયને કહું સંક્ષેપથી, ભાવાર્થ રૂપે અબુધજીવના બોધ અર્થે હર્ષથી. [૧] प्रणम्य परमात्मानं, वक्ष्यामि हितकाम्यया। ..... સવારામપયુદ્ધન, શાવવામુથ મા લો. અનુછુપ] ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલાચરણાદિપરમાત્માને મન વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક નમન કરીને, અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓના હિતને અર્થે “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” નામના ગ્રંથને હું [હરિભદ્રસૂરિ ] કહીશ. [સાણા-દ્ધ વૈશેષિક આદિ દર્શનો, તેની વાર્તા-સિદ્ધાન્તના પ્રકૃeવાદો, તેનો ક્ષય-એકત્ર સંકલન. અર્થા–દ્ધશેષિકાદિ દર્શનોના સિદ્ધાન્તવાદોની સંકલન જેમાં હોય તેનું નામ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” કહેવામાં આવે છે.](૧) , , શાસ્ત્રવાતસમુચ્ચયનું પ્રયોજન જ જીલ્લા સાડ, કાવેતરરિાનિશ્ચયા . ગાયત્ત રામ, રાઈ-સિદિપુલાવ ૨
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy