________________
ચૌદશોને ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતાન્યાકિનીમહત્તરાધર્મસૂનુસૂરિપુરન્દર શ્રીહરિભસૂરીશ્વરવિરચિત શાસવાર્તા સમુચ્ચયનો
સંક્ષિપ્ત ભાવાર્થ - ર્તા –પયાસજી મહારાજ શ્રીસુશીલવિજ્ય ગણિવર્ય.
' [હરિગીત - છંદમાં.]. " વદી વિભુ શ્રી વીરને, હરિભસૂરીશ્વર અને,
શ્રી નેમિ-લાવણ્યસૂરિને, પજ્યાસ ગુરુવર દક્ષને શાસ્ત્રવાર્તાના સમુચ્ચયને કહું સંક્ષેપથી,
ભાવાર્થ રૂપે અબુધજીવના બોધ અર્થે હર્ષથી. [૧] प्रणम्य परमात्मानं, वक्ष्यामि हितकाम्यया। .....
સવારામપયુદ્ધન, શાવવામુથ મા લો. અનુછુપ] ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલાચરણાદિપરમાત્માને મન વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક નમન કરીને, અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓના હિતને અર્થે “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” નામના ગ્રંથને હું [હરિભદ્રસૂરિ ] કહીશ.
[સાણા-દ્ધ વૈશેષિક આદિ દર્શનો, તેની વાર્તા-સિદ્ધાન્તના પ્રકૃeવાદો, તેનો ક્ષય-એકત્ર સંકલન. અર્થા–દ્ધશેષિકાદિ દર્શનોના સિદ્ધાન્તવાદોની સંકલન જેમાં હોય તેનું નામ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” કહેવામાં આવે છે.](૧) , , શાસ્ત્રવાતસમુચ્ચયનું પ્રયોજન
જ જીલ્લા સાડ, કાવેતરરિાનિશ્ચયા . ગાયત્ત રામ, રાઈ-સિદિપુલાવ ૨