SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૪ ગાથા : “મંદગતિ અણુ યાવત સંચરઈ, નહપદેશ ઈક કોર; તેહ સમયનો રે ભાજન કાલાણું', ઈમ ભાષઈ કોઈ ઓર. સમe I૧૦/૧૪ ગાથાર્થ : “ઠોર મંદગતિથી અત્યંત મંદગતિથી, અણુ એક નાભપ્રદેશ ચાવત સંચરઈં=જેટલી અવધિમાં સંચરણ કરે, તે સમયનો ભાજન કાલાણુ છે” એમ કોઈ ઓર ભાષે છેઃદિગંબર કહે છે. II૧૦/૧૪ll ટબો: એકનભપ્રદેશનઈ ઠર મંદગતિ, અણુ કહિઈ=પરમાણ, જેતલઈ સંચરઈં, તે પર્યાય સમય કહિઈ. તદનુરૂપ તે-૫ () કાલ-પર્યાય-સમયનો ભાજન કાલાણ કહિઈ. તે એકેક આકાશપ્રદેશÓ એકેક, ઈમ કરતાં લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલાણ હોઈએ ઈમ કઈ ર ક જેનાભાસ-દિગંબર ભાષઈ છÚ. 3 જ વ્યસંપ્રદે રચાઇi રાણી રુવ, તે વાત્તાજૂ માંડ્યાન પારરા I/૧૦/૧૪માં ટબાર્થ - એક આકાશપ્રદેશમાં ઠોર મંદગતિ=અત્યંત મંદગતિથી, અણુ કહેતાં પરમાણુ, જેટલાથી સંચરે=જેટલા કાળથી સંચરે, તે પર્યાયને સમય કહેવાય. તદનુરૂપ તે-પ (તેહ પણ ભાસે છે) કાલપર્યાયરૂપ સમયનો ભાજલ કાલાણ કહેવાય છે. તે એકેક આકાશપ્રદેશે એકેક એકેક કાલાણ, છે. એમ કરતાં લોકાકાશ પ્રદેશપ્રમાણ કાલાણ થાય. એમ કોઈ ઓર કહેતા જેવાભાસ દિગંબર ભાખે છે. ૩ ૨ દ્રવ્ય =અને દ્રવ્યસંગ્રહમાં અર્થાત દિગંબરના ગ્રંથસ્વરૂપ દ્રવ્યસંગ્રહમાં, કહેવાયું છે – રયા રાણી =રત્નના રાશિની જેમ, તે વાત્તાપૂ તે કાલાણ, અસંઉલ્લાનિ અસંખ્ય દ્રવ્યો છે. અરરા. II૧૦/૧૪ ભાવાર્થ : ચૌદ રાજલોકમાં પરમાણુઓ રહેલા છે તેમાંથી કોઈ આકાશપ્રદેશ પર રહેલો પરમાણુ અત્યંત મંદગતિ પરિણામવાળો થાય ત્યારે તે પરમાણુ જે આકાશપ્રદેશ પર રહેલો હોય તેના નજીકના એક આકાશપ્રદેશ પર સંચરણ પામે છે. તે સંચરણ જેટલા કાળમાં થાય તે પર્યાયને “સમય” કહેવાય છે અને તેને અનુરૂપ મંદગતિવાળો પરમાણુ નજીકના આકાશપ્રદેશમાં જાય તેને અનુરૂપ, તે કાળપર્યાયરૂપ સમયનું
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy