________________
૨૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૯-૧૦ પ્રથમ સમય કયો અને અંતિમ સમય ક્યો-તે જોતા નથી, તેમ લોકાકાશના પછીથી પ્રારંભ થયેલા અલોકાકાશને સર્વ દિશામાં અંત વગરનો કેવળજ્ઞાની જુએ છે અર્થાત્ પૂર્ણ જુએ છે પણ અંત જોતા નથી, માટે અલોકાકાશ અંત વગરનો છે. II૧૦/લા અવતરણિકા -
ધર્માસ્તિકાયના, અધમસ્તિકાયના અને આકાશાસ્તિકાયનાં લક્ષણ બતાવ્યા પછી હવે કાળદ્રવ્યનું લક્ષણ બતાવે છે અને કાળ પરમાર્થથી દ્રવ્ય નથી, ઉપચારથી દ્રવ્ય છે તેની સ્પષ્ટતા ગાથા-૧૦થી ગાથા-૧૯ સુધી કરે છે – ગાથા -
વર્તણ લક્ષણ સર્વ દ્રવ્યહ તણો પજવ, દ્રવ્ય ન કાલ; દ્રવ્ય અનંતની રે દ્રવ્ય અભેદથી, સત્તરાધ્યયનઈ રે ભાલ. સમe II૧૦/૧ના
ગાથાર્થ :
સર્વ દ્રવ્યનો વર્તનાલક્ષણ પર્યાય કાળ છે, કાળદ્રવ્ય નથી. દ્રવ્યના અભેદથી જીવાદિ દ્રવ્યોના અભેદથી, દ્રવ્ય અનંતની ઉત્તરાધ્યયનની ભાળ છેઃકાળ અનંત છે એમ ઉત્તરાધ્યયનનું કથન છે. II૧૦/૧૦II
રબો : -
કાલ તે પરમાર્થથી દ્રવ્ય નહીં. તો થું? સર્વ દ્રવ્યનો વર્તાલક્ષણ પર્યાય જ કઈં. તે પર્યાયનઈં વિષઈં અનાદિકાલીન દ્રવ્યોપચાર અનુસરીનઈં કાલદ્રવ્ય કહીઈં. ગત સ્વપર્યાયઈ દ્વવાર્ભદથી અનંતકાલદ્રવ્યની ભાલ સત્તરાધ્યયનઈ છÚ. તથા ૪ સૂર
“धम्मो अधम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं । ગતા ય વ્યળિ, છાનો પુગંતવો માર૮/૮ાા” एतदुपजीव्यान्यत्राप्युक्तम् - “ધર્માધારાનો મત: પરં ત્રિર્મનન્તમ્ ” કૃતિ (પ્રતિ પ્રવરVI, જ્ઞો-૨૨૪) :
તે માર્ટિ-જીવાજીવ દ્રવ્ય, જે અનન્ત થઈ, તેહના-વર્તનાપર્યાય ભણી જ કાલદ્રવ્ય સૂત્રઈ અનંત કહ્યાં જાણવાં. ./૧૦/૧૦થી બાર્ચ - કાળ-તે પરમાર્થથી દ્રવ્ય નથી, તો શું છે? તેથી કહે છે – સર્વ દ્રવ્યનો વર્તતાલક્ષણ પર્યાય જ છે સર્વ દ્રવ્ય પ્રતિસમય એક અવસ્થામાંથી અન્ય અવસ્થાને