SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ |ઢાળ-૧૫ | ગાથા-૧૧ ૨૩૧ ભણ્યા છે અને શાસ્ત્રોના પારને પામ્યા છે તેથી જ્ઞાની છે, તોપણ દુર્લભ એવું સંયમ પાળવું તેઓને દુષ્કર જણાય છે; છતાં સંયમમાં રાગપૂર્વક ઉચિત ક્રિયા કરનારા છે, તેથી તેઓ પણ નિર્મળ કોટિના જ્ઞાનના બળથી સુખપૂર્વક સંસારને તરી શકે છે, માટે જ્ઞાનનો જ પક્ષ કરવો જોઈએ. તે બતાવવા અર્થે કહે છે – ગાથા - ચરણ-કરણગુણહીણડા, જ્ઞાનપ્રધાન આદરિઈ રે; ઈમ કિરિયાગુણ અભ્યાસી, ઈચ્છાયોગથી તરિ રે. શ્રી જિન II૧૫/૧૧ ગાથાર્થ : ચરણકરણગુણથી હીન જ્ઞાનપ્રધાન આદરનારા સાધુઓ આ પ્રકારે ચરણકરણગુણ પ્રગટે એ પ્રકારે, ક્રિયાગુણનો અભ્યાસ કરનારા ઈચ્છાયોગથી તરે છે શુદ્ધ ચરણકરણ કરવાની ઈચ્છાપૂર્વક સ્વ સામર્થ્ય અનુસાર અલિત પણ ક્રિયા કરીને સંસારથી તરે છે. ll૧૫/૧૧ાા ટબો: જ્ઞાન ને ચરણ-તે ચારિત્ર, તેહના ગુણથી જે હીણા પ્રાણી છે, તેહને સંસારસમુદ્ર તર દુર્લભ છઈ, માટઈ જ જ્ઞાનનું પ્રધાનપણું આદરીશું. યતિ: कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योगः, इच्छायोगः स उच्यते ।।१।। इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ । ઈમ ક્રિયાનો જે ધોગ, તદ્રુપ જે ગુણ, તેનો અભ્યાસ કરીને ઈચ્છાયોર્ગ તરઈભવાર્ણવ પ્રતઈં. ૧૫/૧૧ી. ટબાર્ચ - જ્ઞાન અને ચરણ ચારિત્ર, તેના ગુણથી જે હીન પ્રાણી છે, તેને સંસારસમુદ્ર તરવો દુર્લભ છે. માટે જ જ્ઞાનનું પ્રધાનપણું જેઓ આદરે છે અર્થાત્ ચારિત્ર સેવવામાં અસમર્થ હોવાને કારણે જ્ઞાન જ પ્રધાન આદરે છે. તા=જે કારણથી, (કહેવાયું છે.) – કૃતાર્થસ્થ [મિછો =મૃતથી સાંભળેલા અર્થને કરવાની ઈચ્છાવાળા, જ્ઞાનિનોડપિ પ્રમાદ્દિન =જ્ઞાની પણ પ્રમાદીનો, નાિિવત્નો યોજ=કાલાદિથી વિકલ એવો જે યોગ, રૂછાયો: સ ૩તે તે ઈચ્છાયોગ કહેવાય છે. ||૧|| તીજીયોનલ નિતવિસ્તરતો=એ પ્રકારે “લલિતવિસ્તરા' આદિમાં ઈચ્છાયોગનું લક્ષણ છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy