________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૯-૧૦
૨૨૯ ઉન્માર્ગમાં પ્રવૃત્ત બને છે, માટે “છીયાર'માં એવા શિથિલ સાધુઓને ત્રિવિધ વોસિરાવવાનું કહ્યું છે, તે વચનને અવલંબીને ગ્રંથકારશ્રી કહે છે કે “એવી શિથિલતાને હું પરિહરું છું.” આમ કહીને ગીતાર્થોનો શુદ્ધ માર્ગ જે જિનવચનાનુસાર છે તેના પ્રત્યેનો પોતાનો પક્ષપાત સ્થિર કરે છે. I/૧૫/લા અવતરણિકા -
ગાથા-૯માં ‘અજ્ઞાની સાધુને હું વોસિરાવું છું એ પ્રતિજ્ઞા કર્યા પછી હવે જ્ઞાતીનાં વચનો એકાંતે આદરણીય છે તેમ બતાવવા અર્થે કહે છે – ગાથા :
જ્ઞાનીવચન વિષ અમૃત છઈ, ઊલટી મૂરખવાણી રે;
આગમવચન એ આદરી, જ્ઞાન ગ્રહો ભવિ પ્રાણી રે. શ્રી જિન II૧૫/૧ના ગાથાર્થ -
જ્ઞાનીનું વચન વિષ અમૃત છે, મૂરખની વાણી ઊલટી=મૂરખની વાણી તેનાથી વિપરીત સુંદર પણ વિષ સમાન છે. એ આગમવચન આદરી=સ્વીકારીને, ભવિ પ્રાણી જ્ઞાન ગ્રહો=હે ભવ્ય પ્રાણી ! તમે જ્ઞાનને ગ્રહણ કરો જ્ઞાનપક્ષને જ દઢતાથી આદરણ કરો. I૧૫/૧૦|| ટબો -
गीयत्थस्स वयणेणं, विसं हालाहलं पिबे । (गच्छाचार पयन्ना, गाथा-४४ पूर्वार्ध) अगीयत्थस्स वयणेणं, अमियं पि न घुण्टए ।।१।। (गच्छाचार पयन्ना, गाथा-४६ पूर्वार्ध)
ઈત્યાદિ વચન શાસ્ત્રઈ છઇં, જ્ઞાની વચન તે અમૃત સમાન છઈ, મૂર્ણની વાણી તે વિપરીત પ્રરૂપણારૂપ ઉલટી છઈ. તે માર્ટિ-ભવ્ય પ્રાણી-ધર્માર્થી જ્ઞાનપક્ષ દૃઢ આદ. જે માર્ટિ-જ્ઞાનપક્ષનો હવણાં દેઢાધિકાર છઈ. “પઢમં ના તો ત્યા” (શિર્વાનિવ પદ્ગીનિવાય, અધ્યયન સૂત્ર-૨૦) કૃતિ વયનાન્ ભવિ પ્રાણી આદરવું જ્ઞાન. ll૧૫/૧૦|| ટબાર્થ :
ત્યસ્સ વયો-ગીતાર્થના વચનથી, દાસ્તાહનં વિસં =હલાહલ વિષ પીવું જોઈએ. (ગચ્છાચાર પયજ્ઞા, ગાથા-૪૪ પૂર્વાર્ધ) યસ્થ વયf=અગીતાર્થના વચનથી, મમય પિન =અમૃત પણ પીવું જોઈએ નહીં. II૧n (ગચ્છાચાર પયજ્ઞા, ગાથા-૪૬ પૂર્વાર્ધ)
ઈત્યાદિ વચન શાસ્ત્રમાં છે=આવા પણ પ્રકારનાં વચન શાસ્ત્રમાં છે. તેથી શું ફલિત થાય છે ? તે કહે છે –
જ્ઞાનીનું વચન તે અમૃત સમાન છે=અવશ્ય મોક્ષનું કારણ બને તેવું નિર્મળ છે. મૂર્ખની વાણી= અગીતાર્થ સાધુની વાણી, તે વિપરીત પ્રરૂપણારૂપ ઊલટી છે=સંસારમાં પરિભ્રમણરૂપ ઝેરતુલ્ય