________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ / ગાથા-૫
૨૨૧
ગાથા :
બાહિર બકપરિ ચાલતાં, અંતર આકરી કાતી રે; તેહનઈ જેહ ભલા કહઈ, મતિ નવિ જાણઈ તે જાતી રે.
શ્રી જિન II૧૫/પા. ગાથાર્થ :
બહારથી બકની જેમ ચાલતા=ઈર્યાસમિતિ પાળીને ચાલતા, અંદરમાં આકરી કાઢી છે સુસાધુ દેખાવની માયારૂપ પરિણતિ છે, તેવા સાધુને જે ભલા કહે, મતિ=એવા સાધુને ભલા કહેનાર ગૃહસ્થની મતિ, તે જાતી નવિ જાણઈsઉન્માર્ગગામી એવી તે સાધુની જાતિને તે જાણતો નથી. I/૧૫/પી. ટબો:
જે બાહ્યવૃત્તિ બકની પર ચાલતા રહે છે. शनैर्मुञ्चति पादान् जीवानामनुकम्पया । पश्य लक्ष्मण ! पम्पायां बकः परमधार्मिकः ।।१।। इति वचनात् । सहवासीव जानाति सहजं सहवासिनाम् । मन्त्रं प्रच्छ्यसे राजन् येनाहं निष्कुलीकृतः ।।२।।
અને-અંતરંગમાં આકરી કાતી-માયારૂપ રાખું, તેહને-જે ભલા કહઈ છઈ, તે પણ-દુર્બદ્ધી જાણવા. પરિણ-તેહની મતિ, તેણે જાતી ન જાણી, મત વ-“નિવૃદ્ધિ પુરુષો ” રૂતિ ભાવ: f/૧૫/પા. ટબાર્થ :
જે=જે સાધુ, બાહ્યવૃત્તિથી બકની પરે ચાલતા રહે છે, કેમ કે શર્કર્ષ્યાતિ પાલા જ્ઞીવાનામનુષ્પયજીવોની અનુકંપાથી ધીમે ધીમે પગોને મૂકે છે જે સાધુ પગ મૂકે છે, તે કેવા છે ? તે બતાવતાં લક્ષ્મણને શ્રીરામ કહે છે પર૫ નર્મળ ! પhયાં હે લક્ષ્મણ ! પપ્પા નામના સરોવરમાં તું જો, વેશ: પરમધર્મ:=બગલો પરમ ધાર્મિક છે' ના તિ વયના એ પ્રકારનું વચન છે.
સહવાસીવ નાનાતિ સહનં દવાસિના=જેમ સહવાસી સહવાસીને સહજ જાણે છે. બન્ને પ્રચ્છી રાન= હે રાજન્ ! મંત્રને આશ્રયીને એકાંતને આશ્રયીને, (જો તારા વડે પૂછાય છે તો દેડકો કહે છે –), એનાદિં=જેના વડે અર્થાત્ પરમ ધાર્મિક એવા બગલા વડે હું, નિવૃત્નીવૃત =નિષ્ફલી =કુલરહિત કરાયો છું. ારા
અર્થાત્ સ્વજનો રહિત અને અંતરંગમાં માયારૂપ આકરી કાતી રાખે=જે સાધુ બાહ્યથી જીવદયા