________________
૨૦૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ દુહા | ગાથા-૪-૫ પ્રમાદાદિને કારણે ક્રિયામાં અવ્યાપારવાળા હોય અને તાત્ત્વિક જ્ઞાન પ્રત્યેની રુચિના બળથી સદા તેમાં યત્ન કરનારા હોય તેઓની જ્ઞાનની પરિણતિ કલ્યાણના ક્ષેત્રમાં સૂર્ય તુલ્ય છે પરંતુ જેઓ તત્ત્વને જાણવા પ્રત્યે ઉપેક્ષાવાળા હોવા છતાં તપત્યાગાદિ ક્રિયાઓમાં રુચિવાળા છે તેઓની ક્રિયા કલ્યાણના ક્ષેત્રમાં આગિયા તુલ્ય છે. આ રીતનો તે બેનો ભેદ કલિકાળમાં વિરલા જીવો જ જાણે છે; કેમ કે બહુલતાએ જીવોને બાહ્ય તે તે પ્રકારના આચારમાં જ ધર્મબુદ્ધિ થાય છે; પરંતુ ધર્મના પરમાર્થને જાણવામાં તે પ્રકારની બુદ્ધિ સર્વકાળમાં વિરલાને જ પ્રાપ્ત થાય છે. વિશેષથી કલિકાળમાં કાળદોષને કારણે એ પ્રકારના બોધની પ્રાપ્તિ દુર્લભ છે. દુહા-જા અવતરણિકા -
પૂર્વમાં ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથના બળથી ક્રિયા અને જ્ઞાન વચ્ચેનો ભેદ બતાવ્યો. હવે અન્ય ગ્રંથની સાક્ષીથી ક્રિયાકૃત કર્મક્ષય અને જ્ઞાનકૃત કર્મક્ષય વચ્ચેનો ભેદ બતાવે છે –
ગાથા :
ક્રિયામાત્રવૃત કર્મખય, દદુરગુન સમાન;
ગ્યાન કિઉપદેશપતિ, તાસ છાર સમ જાન. liદુહા-પા ગાથાર્થ :
ક્રિયામાકકૃત કાયિક-વાચિક-માનસિક ઉપયોગયુક્ત ક્રિયામાત્રકૃત, કર્મક્ષય દસૂર્ણ સમાન છે–દેડકાના ચૂર્ણ સમાન છે. જ્ઞાનથી કરાયેલો (કર્મક્ષય) ઉપદેશપદમાં, તેના=દર્દૂરચૂર્ણના, છાર રાખ, સમ=સમાન, જાણવો. llદુહા-પી. ટબો :
"मंडुक्कचुण्णकप्पो किरिआजणिओ खओ किलेसाणं । तद्दवचुण्णकप्पो नाणकओ तं च आणाए ।।१।।" इति उपदेशरहस्ये (गाथा-७) एतदर्थसंग्रहः ।
ઉપદેશપદાદિ ગ્રંથ જતાં, જ્ઞાન પ્રવ પ્રથાનમાર્થ દુહા-પા ટબાર્થ -
યંદુવેલુuળકો-મંડુકચૂર્ણ જેવો, રિમાનનો ઉો વિસાક્રિયાજનિત લેશોનો ક્ષય છે. તદુકપુખો તેના બળેલા ચૂર્ણ જેવો-મંડુકના બળેલા ચૂર્ણ જેવો, નાળકો જ્ઞાનકૃત (ક્લેશનો ક્ષય છે.) તે અને તે=બળેલા ચૂર્ણ જેવો ક્લેશનો નાશ, માન=આજ્ઞાથી છે-મૃતવચનના તત્વને સ્પર્શનારી ઉચિત ક્રિયાથી છે.” III (ઉપદેશરહસ્ય, ગાથા-૭)