________________
૧૭૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૬ અવતરણિકા :
ઈહાં વૃદ્ધવચન સમ્મતિ દેખાડઈ છૐ – અવતરણિતાર્થ -
અહીં વૃદ્ધવચનની સમ્મતિ દેખાડે છે – ભાવાર્થ :
ગાથા-રમાં વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું લક્ષણ બતાવ્યું. ત્યારપછી ગાથા-૩ અને ૪માં વ્યંજનપર્યાયના ચાર ભેદો બતાવ્યા તથા ગાથા-પમાં અર્થપર્યાયના બે ભેદો બતાવ્યા. હવે ગાથા-રમાં કહેલ વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના લક્ષણમાં વૃદ્ધવચનની સમ્મતિ જ્ઞાની પુરુષ એવા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.સા.ની સમ્મતિ, બતાવે છે – ગાથા -
પુરુષશબ્દ જિમ પુરુષનઈ, વ્યંજનપર્યાય;
સતિગ્રંથિં અર્થથી, બાલાદિ કહાય. શ્રી જિન II૧૪/કા . ગાથાર્થ -
“સમ્મતિ' ગ્રંથમાં પુરુષ શબ્દ જેમ પુરુષનો વ્યંજનપર્યાય અને અર્થથી અર્થપર્યાયથી, બાલાદિ કહ્યા છે. I૧૪/કા રબો - - જિન-પુરુષશબ્દવાઓ, જે-જન્માદિ મરણકાલપર્યત એક અનુગત પર્યાય, તે પુરુષનો વ્યંજનપર્યાય, સમ્મતિગ્રંથઈ કહિ થઈ. તથા બાલ-તરુણાદિપર્યાય, તે-અર્થપર્યાય કહિયા. તિમ સર્વત્ર ફલાવી લેવું. ગત્ર થા –
'पुरिसम्मि पुरिससद्दो जम्माईमरणकालपज्जतो ।
તસ્ય ૩ વાતામા, પન્નવયેય વહુવિચપ્પા' 18.રૂરી I/૧૪/ ટબાર્થ -
જેમ પુરુષ' શબ્દ વાગ્ય=જે જન્મથી માંડીને મરણફાળપર્યત એક અનુગત પર્યાય, તે પુરુષનો વ્યંજલપર્યાય છે. એ પ્રમાણે “સમ્મતિ' ગ્રંથમાં કહ્યું છે. તથા બાલ-તરુણાદિ પર્યાય, તે અર્થપર્યાય કહ્યા છે. તેમ=જેમ પુરુષમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બતાવ્યા તેમ, સર્વત્ર=સર્વ દ્રવ્યોમાં, ફલાવી લેવું વ્યંજલપર્યાય અને અર્થપર્યાય યોજન કરવું.
ગન્નાથા=અહીં ગાથા છે=ભંજલપર્યાય અને અર્થપર્યાયના લક્ષણ બતાવતાર ‘સમ્મતિની ગાથા છે –