________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧) ગાથા-૪ ટબાર્થ :
એ યોગમાં દ્રવ્યાનુયોગના વિચારરૂપ જ્ઞાનયોગમાં, જો અસંગસેવારૂપ રંગ લાગે અને સમુદાયમાં જ્ઞાનાભ્યાસ કરતાં કદાચ આધાકમદિ દોષ લાગે=એવાં સંયોગોમાં ભિક્ષાના આધાકમદિ દોષો સેવવા પડે, તોપણ ચારિત્રનો ભંગ થતો નથી. “ભાવશુદ્ધિ બળવાન છે. એ કારણથી ચારિત્રનો ભંગ થતો નથી તે પ્રમાણે અન્વય છે.” એમ પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને સદ્ગુરુ પાસે મેં સાંભળ્યું છે.
આથી જ દ્રવ્યાનુયોગમાં રત એવાં પુતિને આધાકમદિ દોષથી ચારિત્ર મલિન થતું નથી આથી જ, કથ્થાકધ્યનો અનેકાંત શાસ્ત્રમાં કહ્યો છે. તે સાક્ષી પાઠનો અર્થ આ પ્રમાણે છે.
“મહીડારું નંતિ=સાધાર્માદ્રિ મુનનિતં=જેઓ આધાકર્માદિ વાપરે છે, /મને સમુ=અમચે સ્વ =તેઓ પરસ્પર સ્વકર્મ દ્વારા=આહારની ભુજન ક્રિયા દ્વારા, સતિત્તે વિયાળક્ના=પત્નિતા વિનાનીયા="લેપાયેલા"જાણવા, પુણો વી -પુનત્તે 7િ=પુનઃ વા મનુપત્તિતા રૂતિ (વિનાનીયા)=અથવા વળી, “નહીં લેપાયેલા” એ પ્રમાણે જાણવા. 1ર-પ-૮)
“ઈહિં રોહિં હા૯િuતામ્યમ્ દ્વાખ્યામ્ પાનામ્યા—આ બે સ્થાનો વડે એકાંત બંને સ્થાનો સ્વીકારવા વડે, વવદારો ને વિન્ન વ્યવહાર: ન વિદ્યતે–વ્યવહાર વિદ્યમાન નથી શુદ્ધ સંયમને અનુકૂળ ઉચિત વ્યવહાર વિદ્યમાન નથી, પર્ણદં રોહિં હિંગતાગા ગા થાનમ્યા—આ બંને સ્થાનો વડે=એકાંતે સ્વીકારાયેલા આધાકર્મનું ગ્રહણ અને અગ્રહણરૂપી બંને સ્થાનો વડે, ૩યાર તુ ના=શ્મનાવાર નુ જ્ઞાયતે અનાચાર જાણાવો.” iાર-પ-૯ (બીજા આગમ “સૂત્રકૃતાંગના પાંચમા અધ્યાયના શ્લોક-૮ અને ૯)
“ક્રિશ્વિછુટું વન્ચે કાંઈક શુદ્ધ કલ્થ, મળ્યું સ્થા=અકલ્પ થાય, અસ્થમfપ=અકથ્ય પણ, વ્યમ્ સ્થા–કલ્થ થાય. શુદ્ધ કથ્ય એવી કઈ વસ્તુઓ અકલ્થ થાય ? અને અકથ્ય પણ કલ્થ થાય તે બતાવે છે.
પિંડ=પિંડ=સાધુનો આહાર, વ્યા=શય્યા=સાધુની વસતિ, વસ્ત્ર પાત્ર મૌષધું છેષનાદ્ય વા=વસ્ત્ર, પાત્ર, ઔષધ અથવા ભેષજાદિ II૧૪પા.
પૂર્વમાં સાધુને આશ્રયીને પિંડાદિ કલ્ય અકથ્ય થાય અને અકથ્ય કપ્ય થાય તેમ કહ્યું તે કથનને સ્પષ્ટ કરતાં કહે છે –
, ત્નિ, પુરુષમવDામુપયોગશુદ્ધિપરિમાન્ પ્રસમીક્ષ્યદેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગની શુદ્ધિ અને પરિણામને જોઈને ફર્ચ મતિ=કષ્ણુ થાય, વત્તાત્ ચમ્ ન =એકાંતે કચ્છ (સાધુને) કલ્પતું નથી.” II૧૪૬u (પ્રશમરતિ શ્લોક-૧૪પ-૧૪૬) ૧/૪ ભાવાર્થ :
જે સાધુ નવાં નવાં શાસ્ત્રોના અભ્યાસથી દ્રવ્યાનુયોગ ભણીને દ્રવ્યાનુયોગના વિચારરૂપ જ્ઞાનયોગમાં રત છે, તેઓનું ચિત્ત સર્વજ્ઞએ કહેલા પદાર્થોથી અત્યંત વાસિત હોવાને કારણે દ્રવ્યાનુયોગની મર્યાદાથી