________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧| ગાથા-૩-૪ આનાથી એ ફલિત થાય કે જ્ઞાનાદિ ગુણોને ગૌણ કરીને શુદ્ધ આહારાદિની તેઓની યતનામાં મહાદોષો હોવાને કારણે ચારિત્રની હાનિ છે. ૧/૩
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે જ્ઞાનને પ્રધાન કરીને જે સાધુ સંયમમાં યત્ન કરે છે, તે ઉત્તમ માર્ગે ચાલે છે અને તેવા સાધુ જ્ઞાનને અર્થે અશુદ્ધ આહારાદિ ગ્રહણ કરે અને તે આહારથી કદાચ તેઓનું ચિત્ત સંશ્લેષ પામે તોપણ સ્વાધ્યાય આદિના બળથી જ તેની શુદ્ધિ થાય છે. હવે કોઈ યોગીને જ્ઞાનયોગમાં રંગ લાગી જાય તો તથાવિધ સંયોગમાં અશુદ્ધ આહાર ગ્રહણ કરવા છતાં સંયમમાં કોઈ મલિનતા થતી નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
“એ યોગિ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ;”
પષ્યમારું ઈમ ભણિઉં, સદ્ગુરુ પાસ ઈસ્યું મેં સુણિઉં; ll૧૪ ગાથાર્થ -
એ યોગેકદ્રવ્યાનુયોગમાં, જો રંગ લાગે તો આધાર્માદિ ભિક્ષાથી ભંગ નથી=સંયમમાં અતિચાર નથી. એ પ્રમાણે પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને સદ્ગુરુ પાસે એ મેં સાંભળ્યું છે. I૧/૪ll ટબો:
એ થગિ-દ્રવ્યાનુથગવિચારરૂપ જ્ઞાનયોગÒ, રંગ-અસંગર્સવારૂપ લાગÉ, સમુદાય મળે જ્ઞાનાભ્યાસ કરતાં કદાચિત આધાકર્માદિક દોષ લાગઈ, તો હિ ચારિત્રભંગ ન હોઈ, ભાવશુદ્ધિ બલવંત થઈ, તેણઈ. ઈમ પંખ્યામાગેડું ભણિઉં, તથા સગુરુ પાસઈ સાંભલિઉં. ગત વ-કલ્લાકક્ષ્યનો અર્નકાંત શાસ્ત્રઈં કહિઓ છઈ –
“आहागडाइं भुंजंति, अण्णमण्णे सकम्मुणा । उवलित्ते वियाणिज्जा, अणुवलित्ते त्ति वा पुणो ।।२-५-८।। एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ ।
હિં તોહિં હાર્દિ, માયાણં તુ નાગ” પાર-ધ- "किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात्, स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं भेषजाद्यं वा ।।१४५।। देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । પ્રસમીક્ષ્ય મવતિ મળ્યું, ઐશાન્તા વસ્થતે સ્થ” || (૨૪૬ પ્રશમરતો) I/૧/૪