SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૬/૭ * सम्यग्दर्शनादिनिमित्तोपदर्शनम् प સફળતા ।।” (યો.વિ.૨૪૬) રૂત્યેવ યોવિન્દ્ર પ્રવૃત્તેઽનુયોન્યમ્। (१२) इत्थं दीप्रादृष्टिप्रकर्षे 1. ?, 'માસા- મફ- વુદ્ધિ- વિવેશ- વિળયવુતનો નિયમલ ગંમારો જીવસમમુળદિ ગુત્તો નિચ્છય-વવહારનયનિયો।।” (૬.શુ.૨૦), 2o ૦ “બિન-ગુરુ-મુયમત્તિરો ‘'દિય-મિય-પિયવવળપિરો रा १धीरो। १३ संकाइदोसरहिओ अरिहो सम्मत्तरयणस्स ।। " ( द.शु. २५१) इति दर्शनशुद्धिप्रकरणप्रदर्शितानि म् त्रयोदश गुणरत्नानि समुपादाय, अग्रेतनभूमिकोचिताऽऽवश्यक-विशुद्धगुणकदम्बकगोचरज्ञान-पक्षपात र्श - प्रणिधानादिना निजाऽन्तःकरणं निष्कलङ्कं विधत्ते । 3 4. (૧૩) “અનુપડાળિષ્નર-વાલતને વાળ-વિળય-વિલ્મો સંયોગ-વિષ્વોને વસઘુસવ-ટ્ટિ-સવારે ।।” (आ.नि.८४७), ““अब्भुट्ठाणे विणए परक्कमे साहुसेवणाए य । संमदंसणलंभो विरयाऽविरईइ विरइए । ।" र्णि કરીને પ્રવૃત્તિ કરે. તથા (III) કાર્યના પરિણામનો લાંબો-ઊંડો વિચાર કરીને પ્રવૃત્તિ કરે” – આ પ્રમાણે યોગબિંદુમાં આ જીવની પ્રવૃત્તિનું જે સ્વરૂપ જણાવેલ છે, તેની પણ પ્રસ્તુતમાં યોજના કરવી. સમ્યગ્દર્શન મેળવવા તેર ગુણોને પરિણમાવીએ (૧૨) આ રીતે દીપ્રા નામની ચોથી યોગદૃષ્ટિનો પ્રકર્ષ થતાં સાધક ભગવાન સમ્યગ્દર્શનપ્રાપ્તિ માટે દર્શનશુદ્ધિ પ્રકરણમાં બતાવેલ તેર ગુણરત્નોને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરે છે. ત્યાં આ અંગે જણાવેલ છે કે ‘(I) ભાષાકુશલ, (II) મતિકુશલ, (III) બુદ્ધિકુશલ, (IV) વિવેકકુશલ, (V) વિનયકુશલ, (VI) જિતેન્દ્રિય, (VII) ગંભીર, (VIII) ઉપશમગુણયુક્ત, (IX) નિશ્ચય-વ્યવહારનયમાં નિપુણ, (X) દેવ -ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં રત, (XI) હિત-મિત-પ્રિય વચનને બોલનારો, (XII) ધીર, (XIII) શંકાદિ દોષથી શૂન્ય જીવ સમ્યક્ત્વ રત્નને યોગ્ય છે.’ સમ્યક્ પ્રકારે આ ગુણરત્નોને આત્મસાત્ કરીને અગ્રેતન ભૂમિકાને માટે યોગ્ય અને આવશ્યક એવા વિશુદ્ધ ગુણોના સમૂહની તે ઓળખાણ મેળવે છે, તેનો પક્ષપાત કેળવે છે તથા તેને જ મેળવવાનું પ્રણિધાન કરે છે. તેના બળથી તે પોતાના અંતઃકરણને નિષ્કલંક કરે છે. # સમકિતના સોળ નિમિત્તોને પરિણમાવીએ Cu २४१७ (૧૩) તેમજ સકિત માટે આવશ્યકનિર્યુક્તિમાં બતાવેલા સમ્યક્ નિમિત્તોમાંથી કોઈ પણ એક નિમિત્તને પોતાના અંતઃકરણમાં સાધક સમ્યક્ પ્રકારે જરૂ૨ પરિણમાવે છે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે ‘(I) અનુકંપા, (II) અકામનિર્જરા, (III) બાલતપ, (IV) દાન, (V) ભક્તિસ્વરૂપ વિનય, (VI) વિભંગજ્ઞાન, (VII) સંયોગ-વિયોગ, (VIII) દુ:ખ, (IX) ઉત્સાહ, (X) ઋદ્ધિ, (XI) સત્કાર, (XII) અભ્યુત્થાન ગુરુ આવે ત્યારે ઊભા થવું, (XIII) નમસ્કારાદિસ્વરૂપ તેમનો વિનય, (XIV) પરાક્રમ = કષાયમંદતા અથવા સાધુસમીપગમન, (XV) સાધુસેવા, (XVI) શ્રુતસામાયિક (‘વ’શબ્દવાચ્ય) - આનાથી સમ્યગ્દર્શનનો, દેશવિરતિનો અને સર્વવિરતિનો લાભ થાય છે.' આ સોળ = 1. ભાષા-મતિ-વૃદ્ધિ-વિવે-વિનયશતઃ નિતાશા ગમ્મીર:। ઉપશમમુળઃ યુઃ નિશ્વય-વ્યવહારનયનિપુર: || 2. બિન-ગુરુ-શ્રુતમત્તિરતઃ હિત-મિત-પ્રિયવચન સ્વિરઃ ધીરા શાવિવોષરહિતઃ અર્દઃ સમ્યવત્વરજ્ઞસ્ત્રી ૩. અનુમ્પાનામનિર્જારા-વાલતપઃસુવાન-વિનય-વિમોજુ। સંયોગ-વિપ્રયોગયોઃ વ્યસનોત્સવર્ધિ-સારેવુ।। 4. अभ्युत्थाने विनये पराक्रमे साधुसेवनायां च । सम्यग्दर्शनलाभः विरताविरतेः विरतेः ।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy