SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ १६/५ ० समापत्तिः विविधस्वरूपा 0 २३८५ (१) 'मयि तद्रूपम्', ‘स एवाऽहम्' इत्यादिदृढोपयोगात्मिका जिनगोचरा समापत्तिः आगमतो મનનનિક્ષેપક્ષTI, (૨) તતો નિજનામર્મવન્વત્નક્ષUT સાત્તિ, (૩) નોમાનતો ભવનનનામ- ની कर्मोदयाभिमुख्यलक्षणा सम्पत्तिः इति तु महोपाध्याययशोविजयकृत-सिद्धसहस्रनामवर्णनच्छन्दोऽनुसारेण रा प्रतीयते। __ तदुक्तं ज्ञानसारेऽपि ध्यानाष्टके “मणाविव प्रतिच्छाया समापत्तिः परात्मनः। क्षीणवृत्तौ भवेद् । ध्यानादन्तरात्मनि निर्मले ।। आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धतः। तद्भावाऽभिमुखत्वेन सम्पत्तिश्च क्रमाद् ભવેત્ II” (જ્ઞા.સા.૩૦/૩-૪) તિા. गुरुतत्त्वविनिश्चयवृत्तौ तु यशोविजयवाचकेन्द्रैः “सर्वहितावहा समापत्तिः चन्दनगन्धस्थानीया स्वर्णि -स्वदर्शनग्रहविमुखसहजमाध्यस्थ्यपरिणतिः” (गु.त.वि.१/३९ वृ.) इत्युक्तम् । भावनाज्ञानिनि इयं भवतीति .... द्वात्रिंशिकावृत्त्यनुसारेण (द्वा.द्वा.२/१५) विज्ञायत इत्यवधेयं भावनाज्ञानस्वरूपवेदिभिः । આ પ્રસંગને યાદ કરાવવા અહીં ‘પૂર્વ “તુનો, અધુના ‘દિ'નોવ્યતે, “ નોલ્યોયિષ્યતે રૂતિ ન પૌરુવ7મ્ વશનીય પ્રજ્ઞાબમરમીમાંસામાં નમ:' આવો સાંકેતિક નિર્દેશ કરેલ છે. ૪ સમાપત્તિ-આપત્તિ-સંપત્તિને ઓળખીએ જ (‘ચિ) પ્રસ્તુતમાં જિનેશ્વરગોચર સમાપત્તિની વાત ચાલી રહી છે. (૧) “મારામાં અરિહંતનું સ્વરૂપ રહેલું છે.', “તે અરિહંતસ્વરૂપ જ હું છું - ઈત્યાદિ દઢ ઉપયોગાત્મક તે સમાપત્તિને આગમથી ભાવજિનનિક્ષેપસ્વરૂપ જાણવી. (૨) તેના સાતત્યથી જિનનામકર્મનો જે બંધ થાય તે જિનગોચર આપત્તિ કહેવાય. (૩) તથા કાળક્રમે નોઆગમથી ભાવજિનનામકર્મોદયની અભિમુખ અવસ્થા એ જિનેશ્વરવિષણિી સંપત્તિ કહેવાય. આ મુજબનું તાત્પર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે રચેલ સિદ્ધસહસ્રનામવર્ણનછંદ અનુસારે જણાય છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ત્યાં જણાવેલ છે કે “(૧) સમાપત્તિ, (૨) આપત્તિ, (૩) સંપત્તિભેદે, સકલ પાપ સુગરિષ્ઠ તું દિઢ છે.” () મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે જ્ઞાનસાર પ્રકરણમાં પણ ધ્યાનાષ્ટકમાં આ અંગે વા સ્પષ્ટપણે જણાવેલ છે કે “(૧) જેમ નિર્મલ સ્ફટિકમણિમાં પ્રતિબિંબ પડે તેમ ક્ષીણવૃત્તિવાળા નિર્મલ બા અન્તરાત્મામાં ધ્યાન દ્વારા પરમાત્માનું પ્રતિબિંબ પડે તે સમાપત્તિ કહેવાય છે. (૨) તે સમાપત્તિથી ગ પવિત્ર જિનનામકર્મબંધ થવાના લીધે આપત્તિ = જિનનામપ્રાપ્તિ થાય છે. તથા (૩) કાળક્રમે તીર્થંકરદશાની સન્મુખ થવાથી સંપત્તિ સ્વરૂપ ફળ મળે છે.” ૪ સર્વહિતકારિણી માધ્યચ્ચપરિણતિ = સમાપત્તિ (ગુ.) ગુરુતત્ત્વવિનિશ્ચયવ્યાખ્યામાં તો મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે એમ જણાવેલ છે કે “આખા જગતનું કલ્યાણ કરનારી સમાપત્તિ, ચંદનમાં સુગંધ એકમેક થઈ ગઈ હોય તેમ, સાધક ભગવાનમાં આત્મસાત થઈ ચૂકેલ હોય છે. પોત-પોતાના ધર્મની પક્કડથી પરાઠુખ થયેલી માધ્યય્યપરિણતિ એ જ સમાપત્તિ છે.” ભાવનાજ્ઞાની પાસે આવી સમાપત્તિ હોય - આવું કાત્રિશદ્ધાત્રિશિકાવૃત્તિના દ્વા.તા.૨/૧૫) આધારે સમજાય છે. ભાવનાજ્ઞાનનું સ્વરૂપ જાણનારા વિદ્વાનોએ આ વાત ખ્યાલમાં રાખવી.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy